નીચેની કઈ પ્રક્રિયા નિપજો માટે નાઇટ્રોજનના અનુમાપન ની જેલ્ડાહલ પદ્ધતિ નિષ્ફળ થાય છે?

 

JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
b
Kjeldahl method is used for $N$ estimation But not given by 'Diazo' compounds
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ક્રોમેટોગ્રાફીમાં $R$ એટલે.....
    View Solution
  • 2
    કાર્બનિક સંયોજનોની શુધ્ધિક૨ણ માટે વપરાતી પધ્ધતિઓ. . . . . . .ના પર આધારિત છે.
    View Solution
  • 3
    નીચે આપેલ પેપર ક્રોમેટોગ્રાફીની માહિતીનો ઉપયોગ કરતાં 

    $A$ નું ગણતરી કરેલ $R_f$ મૂલ્ય .......... $\times 10^{-1}$ છે.

    View Solution
  • 4
    સલ્ફરના વિશ્લેષણમાં, $0.471\, {~g}$ એક કાર્બનિક સંયોજન $1.44\, {~g}$ બેરિયમ સલ્ફેટ આપ્યું. સંયોજનમાં સલ્ફરની ટકાવારી $......\%$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    (આણ્વિય દળ ${Ba}=137 \,{u})$

    View Solution
  • 5
    એક કાર્બનિક સંયોજનમાં વિશ્લેષણ પરના નીચેના પરિણામો આપવામાં આવ્યા છે : $C = 54.5\%, \,O = 36.4\%, \,H = 9.1\%$. સંયોજનનું પ્રમાણસુચક સૂત્ર છે
    View Solution
  • 6
    નીચેનામાંથી કયા પદાર્થમાં ના પારિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિ વાપરી શકાય નહિ ?
    View Solution
  • 7
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ-$I$ (સંયોજન) સૂચિ-$II$ (રંગ)
    $A$ $\mathrm{Fe}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]_3 \cdot \mathrm{xH}_2 \mathrm{O}$ $I$ જાંબલી
    $B$ $\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]^{4-}$ $II$ લોહીજેવો લાલ
    $C$ $[\mathrm{Fe}(\mathrm{SCN})]^{2+}$ $III$ પ્રસિયન બ્લૂ (વાદળી)
    $D$ $\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \cdot 12 \mathrm{MoO}_3$ $IV$ પીળો

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 8
    વિધાન $I:$ ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે.

    વિધાન $II:$જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી $NaCN$ અને $Na _{2} S$ બનાવે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    જેલ્ડાહલ પદ્ધતિમાં નાઈટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનને સાંદ્ર સલ્ફયુરિક એસિડ સાથે ગરમ કરતા નાઈટ્રોજનનું રૂપાંતર શેમાં થાય છે ?
    View Solution
  • 10
    $KCl$ અને $ KClO_3$ ના મિશ્રણને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય ?
    View Solution