હીટર કોઇલને બે સરખા ભાગમાં વિભાજીત કરીને એક ટુકડાને હીટર સાથે લગાવવામાં આવે છે.અડઘી કોઇલથી ઉત્પન્ન થતી ઉષ્મા અને આખી કોઇલ દ્રારા ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?
A$2 : 1$
B$1 : 2 $
C$1 : 4$
D$4 : 1$
Easy
Download our app for free and get started
a \(H = \frac{{{V^2}t}}{R} \Rightarrow H \propto \frac{1}{R}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મીટર બ્રીજના પ્રયોગમાં ગેપમાં $2\,\Omega$ અને $3\,\Omega$ મૂકવામાં આવે તો સંતુલનબિંદુ મળે છે. સંતુલન બિંદુને $22.5\,cm$ સ્થાનાંતરિત કરવા માટે $3\,\Omega$ અવરોધ સાથે $X\,\Omega$ નો શંટ જોડવામાં આવે છે.તો $X$ નું મૂલ્ય $...........$ છે.
મીટર બ્રીજના પ્રયોગમાં તટસ્થ બિંદુ વાયરના એક છેડેથી $20\, cm$ એ મળે છે. જ્યારે અવરોધ $X$ બીજ અવરોધ $y$ સાથે સંતુલન થયેલ છે. જો $x < y$, હોય તો $4X$ અવરોધને $Y$ અવરોધ સાથે સંતુલન કરવા નવા તટસ્થ બિંદુનું તે જ બિંદુથી અંતર............ $cm$ હશે.
આકૃતિમાં વિદ્યુત પરિપથનો એક ભાગ દર્શાવેલ છે. બિંદુ $a , b$ અને $c$ પરના સ્થિતિમાન અનુક્રમે $30\,V, 12\,V$ અને $2\,V$ છે. $20 \Omega$ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ........ $A$ હશે
આપેલ તારનો કે જેની લંબાઈ $L$ અને ત્રિજ્યાં $R$ હોય તેનો વિશિષ્ટ અવરોધ $\left(S_1\right)$ માપવા માટે વ્હીસ્ટોન બ્રિજના સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જો તારનો અવરોધ $X$ હોય ત્યારે વિશિષ્ટ અવરોધ $S_1=X\left(\frac{\pi r^2}{L}\right)$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય ........... થશે.