$I$ અને $II$ બે સંયોજનોનું નિક્ષાલન સ્તંભ ક્રોમેટોગ્રાફી દ્વારા થાય છે.( $I> II$ નું અધિશોષણ)

નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

  • A$I$ કરતાં $II$ ધીમે ખસે છે અને ઊંચું $R_f$ મૂલ્ય ધરાવે છે
  • B$I$ કરતાં $II$ ઝડપી ખસે છે અને ઊંચું $R_f$ મૂલ્ય ધરાવે છે
  • C$II$ કરતાં $I$ ઝડપી ખસે છે અને ઊંચું $R_f$ મૂલ્ય ધરાવે છે
  • D$II$ કરતાં $I$ ધીમું ખસે છે અને ઊંચું $R_f$ મૂલ્ય ધરાવે છે
JEE MAIN 2018, Diffcult
Download our app for free and get startedPlay store
b
Since, adsorption of \(I > II\), \(I\) is firmly attached to column (stationary phase). Hence, it will move slowly and will move little distance. Also \(II\) is loosely attached to column (stationary phase). Hence, it will move faster and will move large distance
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેમફર એ અણુસૂત્ર શોધવામાં વપરાય છે. કારણ કે ....
    View Solution
  • 2
    સૂચિ $-I$ અને સૂચિ $- II$ ને યોગ્ય રીતે જોડો
    સૂચિ $I$ સૂચિ $II$
    $(a)$ બેન્ઝાલ્ડીહાઈડ $(p)$ ચલિત કલા (Mobile phase)
    $(b)$ એલ્યુમિના $(q)$ અધિશોષક
    $(c)$ એસિટોનાઇટ્રાઇલ $(r)$ અધિશોષિત
    View Solution
  • 3
    લેસાઇન કસોટીમાં હેલોજેન્સની તપાસ માટે, સોડિયમ ધાતુના પિગલિતનો અર્ક સૌ પ્રથમ સાંદ્ર નાઇટ્રિક એસિડથી બાફવામાં આવે છે. એ છે......
    View Solution
  • 4
    ' $C ^{\prime}$, ' $H ^{\prime}$ અને ' $O$ ' ધરાવતા $0.492 \,g$ એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે $0.793\, g \,\,CO _{2}$ અને $0.442 \,g$ $H _{2} O$ આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સિજન બંધારણની ટકાવારી છે. (નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 5
    જમીનના નમૂનામાં રહેલા નાઇટ્રોજનના પરિમાપનની જેલ્ડાહ પદ્ધતિમાં $0.75\, g$ નમૂના દ્વારા ઉત્પન્ન થતો એમોનીયા વાયુ $10\, mL$ $1\, M \,H_2SO_4$ વડે તટસ્થીકરણ પામે છે. તો જમીનમાં નાઇટ્રોજનનુ ટકાવાર પ્રમાણ ... 
    View Solution
  • 6
    $108$ ગ્રામ આણ્વિય દળ ધરાવતા કાર્બનિક સંયોજનમાં $C, H$ અને $N$ તત્વોનું વજનથી પ્રમાણ $9 : 1 : 3.5$ હોય , તો કાર્બનિક સંયોનું આણ્વિય  . .  .  હોય.
    View Solution
  • 7
    ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ શેમાં થાય છે ?
    View Solution
  • 8
    એસિટોફિનોનમાંથી એસિટાલ્ડિહાઈડને જુદો પાડવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 9
    નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં $0.25\, g$ કાર્બનિક સંયોજન $300\, K$ તાપમાને અને $725\, mm$ દબણે $40 \,mL$ નાઇટ્રોજન આપે છે. જો $300\, K$ તાપમાને જલીય દબાણ $25\, mm$ હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે. 
    View Solution
  • 10
    ધન આયન $y^{2+}$ સાથેના ક્ષારના ગુણાત્મક પૃથ્થકરણ માં ક્ષારના આલ્કલાઈન દ્રાવણમાં પ્રક્રિયક $(X)$ ને ઉમેરતા તેજસ્વી લાલ અવક્ષેપ આપે છે.પ્રક્રિયક $(X)$ અને ધન આયન (કેટાયન) $\left(y^{2+}\right)$ અનુક્રમે શોધો.
    View Solution