$C, H$ અને $O$ ધરાવતા એક કાર્બનિક સંયોજનના $0.492 \,g$ નું સંપૂર્ણ દહન કરતાં $0.7938 \,g CO _{2}$ અને $0.4428 \,g$ $H _{2} O$ ઉત્પન્ન થાય છે. તો સંયોજનમાં ઓક્સિજન ઘટકની ટકાવારી $(\%)$ ............ છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
$0.492\,g$ of $C _{ x } H _{ y } O _{z}$

Gives $0.7938\,g\,CO _{2}=0.018$ moles

$0.4428\,g\,H _{2} O =0.0246$ moles

So moles of $C =0.018 \Rightarrow 0.216\,g$

Moles of $H =0.049 \Rightarrow 0.049\,g$

$\therefore$ wt. of Oxygen $=0.492-0.216-0.049$

$\%$ of Oxygen $=\frac{0.227}{0.492} \times 10046$ (approx.)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા ક્યા સંયોજનમાં નાઈટ્રોજનના જથ્થાનું પરિમાપન કરવા માટે નાઈટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 2
    પરમાણુ દળ $60$ ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $C = 20\%$, $H= 6.67\%$ અને $N=46.67\%$ સમાયેલું છે જ્યારે બાકીનું ઓક્સિજન છે. $N{H_3}$ સાથે ગરમ થવા પર તે ઘન  અવક્ષેપ આપે છે. ઘન અવક્ષેપ આલ્કલાઇન કોપર સલ્ફેટ દ્રાવણ સાથે જાંબલી રંગ આપે છે. સંયોજન છે...
    View Solution
  • 3
    $C $ અને $H $  ના પરિમાપન દરમ્યાન ઉત્પન્] થતા $ CO_2 $ નું શોષણ શેમાં કરવામાં આવે છે ?
    View Solution
  • 4
    વિધાન $I:$ ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે.

    વિધાન $II:$જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી $NaCN$ અને $Na _{2} S$ બનાવે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    નીચા દબાણે નિસ્યંદન ક્યારે વપરાય છે ?
    View Solution
  • 6
    એક વાયુ મિશ્રણમાં કદના $50\%$ હિલિયમ તથા $50\%$ મિથેન વાયુ રહેલા છે. તો મિથેનના આ વાયુ મિશ્રણમાં વજનના .............$\%$ ટકા શોધો.
    View Solution
  • 7
    ફુલોની સુગંધ તેમાં રહેલા કેટલાંક બાષ્પશીલ કાર્બનિક સંયોજનોને લીધે હોય છે. આ સંયોજનો આવશ્યક તેલો તરીકે ઓળખાય છે. સામાન્ય તાપમાને આ તેલો પાણીમાં અદ્રાવ્ય પરંતુ પાણીની બાષ્પમાં દ્રાવ્ય હોય છે. ફૂલોમાંથી આ તેલોનું નિષ્કર્ષણ કરવા માટેની યોગ્ય પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 8
    કાર્બનિક સંયોજનોમાં હેલોજનની પરખ માટે કઈ કસોટી ઉપયોગી છે ?
    View Solution
  • 9
    $C$  અને $ H$  ના પરિમાપન દરમિયાન ઉત્પન્ન થતા  $ H_2O$ નું શોષણ શેમાં કરવામાં આવે છે ?
    View Solution
  • 10
    થાયોસાયનેટ આયન અને ફેરીક આયન વચ્ચેની પ્રક્રિયા નીચે આપેલી છે. જો $SCN^-$ આયન સંતુલન મિશ્રણમાં વધુ ઉમેરવામાં આવે તો......$SCN^-_{(aq)}$ રંગવિહિન + $Fe^{+3} _{(aq)}$ પીળો $\rightleftharpoons$ $ [Fe(SCN)]^{+2} $ ઘેરો લાલ
    View Solution