$(A)$ આંટાની સંખ્યા ધટાડીને
$(B)$ ચુંબકીય ક્ષેત્ર વધારીને
$(C)$ ગુંચળાનું ક્ષેત્રફળ ઘટાડીને
$(D)$ સ્પ્રિંગનો વળઅચળાંક ધટાડીને
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
વિધાન ($I$) : જ્યારે પ્રવાહ સમય સાથે બદલાતો હોય ત્યારે ન્યૂટનનો ત્રીજો નિયમ ત્યારે જ પ્રમાણિત થાય જયારે વિદ્યુતયુંબકીય ક્ષેત્ર દ્વારા લઈ જવાતું વેગમાન ધ્યાનમાં લેવામાં આવે.
વિધાન ($II$) : એમ્પિયરનો પરિપથીય નિયમ બાયો-સાવર્ટના નિયમ ઉપર આધાર રાખતો નથી.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિધાનોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.