વિધાન ($I$) : જ્યારે પ્રવાહ સમય સાથે બદલાતો હોય ત્યારે ન્યૂટનનો ત્રીજો નિયમ ત્યારે જ પ્રમાણિત થાય જયારે વિદ્યુતયુંબકીય ક્ષેત્ર દ્વારા લઈ જવાતું વેગમાન ધ્યાનમાં લેવામાં આવે.
વિધાન ($II$) : એમ્પિયરનો પરિપથીય નિયમ બાયો-સાવર્ટના નિયમ ઉપર આધાર રાખતો નથી.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિધાનોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
[મુક્તાવકાશ માટે પારગમ્યતા $4 \pi \times 10^{-7}$ $SI$ એકમ લો]
$(1)$ $ B$ વેગને લંબ અને $E $ વેગની દિશામાં હોવું જોઇએ.
$(2) $ $B$ અને $E $ વેગની દિશામાં હોવું જોઇએ.
$(3)$ $B$ અને $E $ પરસ્પર લંબ હોવા જોઇએ અને બંને વેગની દિશાને લંબ હોવા જોઇએ.
$(4)$ $B $ વેગની દિશામાં હોવું જોઇએ અને $E$ વેગની દિશાને લંબ હોવું જોઇએ.
આપેલામાંથી કયા વિધાનની જોડી શક્ય છે?