a When unpolarised light is incident at Brewster 's angle then reflected light is completely polarized and the intensity of the reflected light is less than half of the incident light.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.1\, mm$ પહોળાઈ ધરાવતી સ્લીટને $6000\,\mathop A\limits^o $ તરંલંબાઈ ધરાવતા પ્રકાશના સમાંતર કિરણો વડે પ્રકાશિત કરવામાં આવે છે અને તેની વિવર્તન ભાતને સ્લીટથી $0.5\, m$ દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે.; તો ત્રીજી અપ્રકાશિત શલાકાનું મધ્યમાન પ્રકાશિત શલાકાથી અંતર($mm$ માં) કેટલું હશે?
બે સુસંબદ્ધ ઉદ્દગમો કે જેની તીવ્રતા જુદી જુદી છે. તેનાથી વ્યતિકરણ ઉત્પન્ન થાય છે. જો મહત્તમ અને ન્યૂનત્તમ તીવ્રતાઓનો ગુણોત્તર $25 $ હોય, તો ઉદ્દગમોની તીવ્રતાઓ ગુણોત્તર .......
બે જુદા જુદા યંગમાં પ્રયોગમાં જ્યારે તરંગલંબાઈનો ગુણોત્તર $1:2$ હોય ત્યારે સરખી પહોળાઈની શલાકા દેખાય છે. જો બે કિસ્સામાં સ્લીટ વચ્ચેના અંતરનો ગુણોત્તર $2:1 $ હોય તો, સ્લીટના સમતોલ અને બે પ્રયોગમાં પડદાના વચ્ચેના અંતરનો ગુણોત્તર ......છે.
યંગના પ્રયોગમાં એક પાતળી અબરખની $12 \times 10^{-7} m$ જાડાઈની શીટ વ્યતિકારી કિરણોમાંના કોઈ એક કિરણના પથમાં મૂકવામાં આવે છે. એવું જાણવા મળે છે કે કેન્દ્રિય પ્રકાશિત પટ્ટો પ્રકાશિત શલાકાની પહોળાઈ જેટલું અંતર ખસે છે. જો $6 \times 10^{-7}m $તરંગલંબાઈવાળો પ્રકાશ હોય તો અબરખનો વક્રીભવનાંક શોધો.
બે સ્લિટનો પ્રયોગ $ 500\, nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરવામાં આવે છે. જો પાતળી તકતીની જાડાઈ $ 2\, \mu m $ અને વક્રીભવનાંક $1.5 $ હોય અને તેને સ્લીટની આગળ મૂકવામાં આવે, તો કેન્દ્રીય શલાકાનું સ્થાન .......