$I_0$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક કાચની સપાટી પર બ્રુસ્ટર ખૂણે આપત થાય છે. આ કિસ્સા માટે નીચે પૈકી કયું વિધાન સાચું પડે?
  • Aપરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત હશે જેની તીવ્રતા $\frac{I_0}{2}$ કરતાં ઓછી હશે
  • Bટ્રાન્સમીટેડ પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત હશે જેની તીવ્રતા $\frac{I_0}{2}$ કરતાં ઓછી હશે
  • Cટ્રાન્સમીટેડ પ્રકાશ પાશ્વિક ધ્રુવીભૂત હશે જેની તીવ્રતા $\frac{I_0}{2}$ હશે
  • Dપરાવર્તિત પ્રકાશ પાશ્વિક ધ્રુવીભૂત હશે જેની તીવ્રતા $\frac{I_0}{2}$ હશે
JEE MAIN 2015, Medium
Download our app for free and get startedPlay store
a
When unpolarised light is incident at Brewster 's angle then reflected light is completely polarized and the intensity of the reflected light is less than half of the incident light.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો હવા - ગ્લાસની સપાટી પર $(56.3°)$ ધ્રુવીભવન કોણ પ્રકાશ આપાત કરવામાં આવે, ત્યારે ગ્લાસમાં કયા......$^o$ ખૂણે વક્રીભવન થશે?
    View Solution
  • 2
    $0.1\, mm$ પહોળાઈ ધરાવતી સ્લીટને $6000\,\mathop A\limits^o $ તરંલંબાઈ ધરાવતા પ્રકાશના સમાંતર કિરણો વડે પ્રકાશિત કરવામાં આવે છે અને તેની વિવર્તન ભાતને સ્લીટથી $0.5\, m$ દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે.; તો ત્રીજી અપ્રકાશિત શલાકાનું મધ્યમાન પ્રકાશિત શલાકાથી અંતર($mm$ માં) કેટલું હશે?
    View Solution
  • 3
    બે સુસંબદ્ધ ઉદ્દગમો કે જેની તીવ્રતા જુદી જુદી છે. તેનાથી વ્યતિકરણ ઉત્પન્ન થાય છે. જો મહત્તમ અને ન્યૂનત્તમ તીવ્રતાઓનો ગુણોત્તર $25 $ હોય, તો ઉદ્દગમોની તીવ્રતાઓ ગુણોત્તર .......
    View Solution
  • 4
    સાચો વિકલ્પ પસંદ કરો
    View Solution
  • 5
    બે જુદા જુદા યંગમાં પ્રયોગમાં જ્યારે તરંગલંબાઈનો ગુણોત્તર $1:2$ હોય ત્યારે સરખી પહોળાઈની શલાકા દેખાય છે. જો બે કિસ્સામાં સ્લીટ વચ્ચેના અંતરનો ગુણોત્તર $2:1 $ હોય તો, સ્લીટના સમતોલ અને બે પ્રયોગમાં પડદાના વચ્ચેના અંતરનો ગુણોત્તર ......છે.
    View Solution
  • 6
    $Io$ તીવ્રતા ઘરાવતા અધ્રુવીભૂત પ્રકાશ કિરણપુંજ $(beam)$ ને પોલેરોઇડ $A $ અને ત્યારબાદ બીજા પોલેરોઇડ $B$ નું મુખ્ય સમતલ પોલેરોઇડ $A$ ની સાપેક્ષ $45°$ નો કોણ બનાવતું હોય,તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ______ થશે.
    View Solution
  • 7
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $5890 Å $ તરંગલંબાઇ માટે શલાકાની કોણીય પહોળાઇ $0.20^o$ છે.હવે,પ્રયોગ પાણીમાં કરતાં શલાકાની કોણીય પહોળાઇ કેટલા .....$^o$ થાય?
    View Solution
  • 8
    બિંદુવ્‍ત ઉદ્‍ગમ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરતાં પડદા પર પ્રકાશની તીવ્રતા કેટલા ગણી થાય?
    View Solution
  • 9
    યંગના પ્રયોગમાં એક પાતળી અબરખની $12 \times 10^{-7} m$ જાડાઈની શીટ વ્યતિકારી કિરણોમાંના કોઈ એક કિરણના પથમાં મૂકવામાં આવે છે. એવું જાણવા મળે છે કે કેન્દ્રિય પ્રકાશિત પટ્ટો પ્રકાશિત શલાકાની પહોળાઈ જેટલું અંતર ખસે છે. જો $6 \times 10^{-7}m $તરંગલંબાઈવાળો પ્રકાશ હોય તો અબરખનો વક્રીભવનાંક શોધો.
    View Solution
  • 10
    બે સ્લિટનો પ્રયોગ $ 500\, nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરવામાં આવે છે. જો પાતળી તકતીની જાડાઈ $ 2\, \mu m $ અને વક્રીભવનાંક $1.5 $ હોય અને તેને સ્લીટની આગળ મૂકવામાં આવે, તો કેન્દ્રીય શલાકાનું સ્થાન .......
    View Solution