$Io$ તીવ્રતા ઘરાવતા અધ્રુવીભૂત પ્રકાશ કિરણપુંજ $(beam)$ ને પોલેરોઇડ $A $ અને ત્યારબાદ બીજા પોલેરોઇડ $B$ નું મુખ્ય સમતલ પોલેરોઇડ $A$ ની સાપેક્ષ $45°$ નો કોણ બનાવતું હોય,તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ______ થશે.
  • A$\;\frac{{I_o}}{8}$
  • B$\;I_o$
  • C$\;\frac{{I_o}}{2}$
  • D$\;\frac{{I_o}}{4}$
JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
d
પોલેરોઇડ \(A\) ઉપર \(I_0\) તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી નિર્ગમન પામતા ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા \(I_0/2\) હશે.
હવે, \(I_0/2\)  તીવ્રતાવાળો ધ્રુવીભૂત પ્રકાશ \(B\) પોલેરોઇડ ઉપર તેની દગ્‌-અક્ષ સાથે \(45^o\) ના ખૂણે આપાત થાય છે, 
તેથી \(B\) પોલેરોઇડમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા  

\(I=\left( {\frac{{{I_0}}}{2}} \right) {\cos ^2}\theta=\frac{{{I_0}}}{2} {\cos ^2}45^\circ =\frac{{{I_0}}}{4}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્લિટની પહોળાઇ $ 12 \times {10^{ - 5}}cm. $ અને પ્રકાશની તરંગલંબાઇ $ 6000\,{Å} $ છે,તો મધ્યસ્થ અધિકતમની પહોળાઇ કેટલા ......$ rad$ થાય?
    View Solution
  • 2
    $2I _0$ જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીભૂત પ્રકાશ કિરણને $P$ પોલેરોઈડમાંથી પસાર કરાવામાં આવે છે અને ત્યાર બાદ બીજા $Q$ પોલેરોઈડ કે જેની દગ અક્ષ $P$ની દગ્ અક્ષને સાપેક્ષે $30^{\circ}$ નો કોણ બનાવે તમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા $.......$ હશે.
    View Solution
  • 3
    સ્લિટ દ્વારા થતા ફ્રોનહોફર વિવર્તનમાં, જો સ્લીટની પહોળાઈ $a$, તરંગલંબાઈ $\lambda$, અને લેન્સની કેન્દ્રલંબાઈ $f$ હોય તો કેન્દ્રીય મહત્તમની રેખીય પહોળાઈ.....
    View Solution
  • 4
    યંગના પ્રયોગમાં $t$ જાડાઈની અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી પારદર્શક તકતી એક સ્લીટના માર્ગમાં મૂકવાથી મધ્યમાન પ્રકાશિત શલાકાનું એક શલાકાની જાડાઈ જેટલું સ્થાનાંતર થાય છે.વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ હોય તો તકતીની જાડાઈ $t$ કેટલી હશે?
    View Solution
  • 5
    પોલારાઈઝર-એનાલાઇઝરને એવે રીતે ગોઠવવામાં આવે છે કે જેથી એનાલાઇઝરમાથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા મૂળ પ્રકાશની તીવ્રતાના $10 \%$ જેટલી થાય.ધારો કે પોલારાઈઝર-એનાલાઇઝર પ્રકાશનું શોષણ કરતાં નથી તો એનાલાઇઝરને વધારે કેટલા .......$^o$ ફેરવવો જોઈએ કે જેથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા શૂન્ય થાય?
    View Solution
  • 6
    લિસ્ટ $- I$ (ઘટના) ને લિસ્ટ $-II$ (ઘટના થવા માટે લાગતાં સમયનો ક્રમ) સાથે સાચી રીતે જોડો.
      લિસ્ટ $- I$   લિસ્ટ $- II$
    $(1)$ પૃથ્વીના ભ્રમણનો સમય  $(i)$ $10^5\, s$
    $(2)$ પૃથ્વીના પરિભ્રમણનો આવર્તકાળ $(ii)$ $10^7\, s$
    $(3)$ પ્રકાશના તરંગનો આવર્તકાળ  $(iii)$ $10^{-15}\, s$
    $(4)$ ધ્વનિના તરંગનો આવર્તકાળ  $(iv)$ $10^{-3}\, s$
    View Solution
  • 7
    સમતલ કાચની પ્લેટ ઉપર સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટી મૂકીને હવાની પાતળી ફિલ્મ (સ્તર) રચેલ છે. એકરંગી પ્રકાશ સાથે આ પાતળી ફિલ્મ સૌથી ઉપરની બહિર્ગોળ સપાટી અને નીચેની કાચની સપાટી પરથી થતા પરાવર્તનના લીધે વ્યતિકરણ રચના આપે છે.

    વિધાન : $1$ : જ્યારે પ્રકાશ હવા -કાચની પ્લેટમાંથી પરાવર્તિત થઈને વ્યતિકરણ પામે છે. તો પરાવર્તિત તરંગ જેટલો કળા તફાવત આપે છે.

    વિધાન : $2$: વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.

    View Solution
  • 8
    $A$ પહોળાઈ ધરાવતી સ્લિટ, એકરંગીય પ્રકાશ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જેની તરંગલંબાઈ $650$ નેનોમીટર $ (nm)$ છે. જ્યારે પ્રથમ અધિકતમ એ $30$ વિવર્તનકોણે રચાય ત્યારે સ્લિટની પહોળાઇ .....હશે.
    View Solution
  • 9
    માધ્યમનો વક્રીભવનાંક ધ્રુવીભવનકોણના સ્પર્શક જેટલો હોય છે.આ વિધાન કોનું છે.
    View Solution
  • 10
    એક સ્લિટમાંથી ફ્રોનહોફર વિવર્તન શરત માટે સ્લિટ પર આપાત થતુ તરંગઅગ્ર કેવુ હોવુ જોઈએ.
    View Solution