ઇન્ડકટરને $\omega $ આવૃત્તિવાળા $AC$ ઉદ્‍ગમ સાથે જોડતાં પાવરની આવૃત્તિ કેટલી થાય?
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શ્રેણી અનુનાદ $LCR$ પરિપથમાં, $R$ ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ $100\; volts$ અને $R=1\; k \Omega$ તથા $C=2 \mu F$ છે. જો અનુનાદ આવૃત્તિ $\omega=200\; rad / s$ હોય, તો અનુનાદ વખતે ઇન્ડકટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ($V$ માં) કેટલો હશે?
    View Solution
  • 2
    $AC$ પરિપથમાં વોલ્ટેજ $V$ અને પ્રવાહ $I$ હોય, તો પરિપથનો પાવર વ્યય કેટલો થાય?
    View Solution
  • 3
    એક બલ્બ અને સંધારકને શ્રેણીમાં $ac$ ઉદગમ સાથે જોડવવામાં આવેલ છે. ત્યારબાદ એક અવાહક (ડાયઇલેક્ટ્રીક) ને સંધારક પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે છે. બલ્બની તેજસ્વીતા. . . . . .
    View Solution
  • 4
    પ્રમાણભૂત ફિલામેન્ટ લેમ્પ $100\,W$ વાપરે છે, જ્યારે તેને $200\,V$ ના $ac$ મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે. બલ્બમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ $........\,A$ હશે
    View Solution
  • 5
    $ R-L $ શ્રેણી પરિપથમાં અવરોધ અને ઇન્ડકટર વચ્ચેનો વોલ્ટેજ અનુક્રમે $200\,V$ અને $150\,V$ હોય,તો $ A.C.$  વોલ્ટેજ કેટલા .......$V$ થાય?
    View Solution
  • 6
    કોઈપણ પ્રેરણાના અંતે, વૈકલ્પિક વી. બળ લાગુ કરવામાં આવે છે, જેની કોણીય આવર્તન $\omega$ છે. મૂળ એ સર્કિટમાં તાત્કાલિક પાવરનું કોણીય આવર્તન કેટલું થાય?
    View Solution
  • 7
    $L$ ઇન્ડકટન્સ અને $R$ અવરોધને $\omega $ આવૃતિ ધરાવતા $AC$ પરિપથ સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથમાંથી પાવરનો વ્યય કેટલો થતો હશે?
    View Solution
  • 8
    $t =0$ સમયે કેપેસિટરમાં મહતમ ઊર્જા છે,તો કેટલા સમય પછી પરિપથમાં મહતમ પ્રવાહ થાય.
    View Solution
  • 9
    એક $50 \,W , 100 \,V$ ના બલ્બને $\frac{50}{\pi \sqrt{x}} \mu F$ ના સંધારક સાથે શ્રેણીમાં $200\,V$, $50 \,Hz$ ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. $x$ નું મૂલ્ય ........ થશે.
    View Solution
  • 10
    એક $LCR$ શ્રેણી પરિપથનો અવરોધ $220 \;\Omega$ છે. મેઈન્સનો વોલ્ટેજ $220\; V$ અને આવૃત્તિ $50\; Hz$ છે. જો પરિપથમાંથી કેપેસીટર દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ કરતાં $30^{\circ}$ જેટલો પાછળ હોય છે. જો પરિપથમાંથી ઈન્ડકટર દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ કરતાં $30^{\circ}$ જેટલો આગળ હોય છે. તો આ $LCR$ પરિપથમાં પાવર વ્યય ($W$ માં) કેટલો થાય?
    View Solution