ઈથીનની દહન ઉષ્મા $1411\, KJ$ હોય તો ઈથીનનું ચોક્કસ જથ્થામાં ઈથીનને સળગાવ્યે તો $6226 \,KJ$ ઉષ્મા મળે છે. તો ($S.T.P.$ એ) પ્રક્રિયામાં દાખલ થતાં $O_2$ નુંં કદ કેટલું ?
  • A$296.5\, ml$
  • B$296.5\, litre$
  • C$6226 \times 22.4\, litre$
  • D$22.4\, litre$
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે કોઈ વાયુ સમોષ્મી વિસ્તરણની અસર હેઠળ જાય છે ત્યારે તે ઠંડો થાય છે. કારણ કે....
    View Solution
  • 2
    ...... વચ્ચેની પ્રક્રિયામાં તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હોય છે.
    View Solution
  • 3
    રૂપાંતરણ માટે $C$(ગ્રેફાઈટ) $\rightarrow$ $C$(હિરો), $\Delta S$ .......
    View Solution
  • 4
    $273\, K$ એ પ્રક્રિયા એન્થાલ્પી $-3.57 \,KJ$ છે. જો $\Delta$$CP$ = શૂન્ય હોય તો $373\, K$ એ પ્રક્રિયાની એન્થાલ્પી કેટલી થશે ?
    View Solution
  • 5
    $25\,^oC$ એ એક મોલ આદર્શ વાયુના $10$ લીટરથી $20$ લીટરના કદથી પ્રતિવર્તીં પ્રસરણ માટે અર્ગમાં થતું કાર્ય કેટલું ?
    View Solution
  • 6
    વાયુ સમીકરણ માટે આઈસો બ્યુટેનના સંપર્ણ દહન દરમિયાન......
    View Solution
  • 7
    એક મોલ વાયુને $1$ વાતાવરણ અચળ બાહ્ય દબાણે શુન્યવકાશની વિરૂદ્ધમાં $1$ લીટર કદથી $5$ લીટર કદમાં વિસ્તરણ થાય છે. આ કિસ્સામાં કેટલા .......જુલ કાર્ય પૂર્ણ થયું ? ($1$ લીટર વાતાવરણ $- 101.3 \,J$)
    View Solution
  • 8
    સમીકરણના આધારે $1 $ લીટર કદના પાત્રમાં $2$ મોલ $CO$ અને $1$ મોલ $O_2$ લેવામાં આવે છે. જે નીચેના સમીકરણ દ્વારા $2$ મોલ $CO_2$ બનાવે છે.

    $2CO + O_2 \rightarrow 2CO_2, \Delta H = - 560\,KJ.$ (આદર્શ સ્વરૂપમાંથી વાયુનું વિચલન થાય છે.$1\, atm - litre = 0.1\, KJ$)આ પ્રક્રિયા માટે, દબાણમાં $70\, atm $ થી $40\, atm$ ફેરફાર થાય છે. તો $500\, K$ એ $\Delta$$U$ નું મૂલ્ય ......$KJ$ શોધો.

    View Solution
  • 9
    $2$ લીટર આદર્શ વાયુ શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કુલ કદ $6$ લીટર થાય ત્યાં સુધી વિસ્તરે છે, તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $........$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 10
    $298\, {~K}$ પર ઘન $({X})$ના સંયોજનની એન્થાલ્પી $2.8 \,{k} {J}\, {mol}^{-1}$ અને પ્રવાહી $(X)$ બાષ્પીભવનની એન્થાલ્પી $98.2 \,{~kJ}\, {~mol}^{-1}$ છે.પદાર્થ $({X})$ની ઊર્ધ્વપાતનની એન્થાલ્પી $..... \,{kJ} \,{mol}^{-1}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution