Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચે પૈકી કયા વિધાન/વિધાનો સાચા છે $?\ (i)$ સમૃધ્ધ જૈવવિવિધતા એ નિવસનતંત્રની તંદુરસ્તી માટે આવશ્યક નથી
$(ii)$ વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ $-$ અસ્તિત્વના સમય પૂર્વ થવાવાળા વિલોપન કરતા $100$ થી $1000$ ગણો ઝડપી છે
$(iii)$ મનુષ્યો દ્વારા થતા અતિશોષણથી સ્ટીલર સી કાઉ લુપ્ત થઈ ગઈ છે
$(iv)$ બધા જ જૈવ $-$ વિવિધતાવાળા હોટસ્પોટ્સને એકસાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીનવિસ્તારના $2 \%$ કરતાં પણ ઓછા થાય છે
$(v)$ હોટસ્પોટ્સની કડક સુરક્ષા દ્વારા સમુહ વિલોપનના દરને સંપૂર્ણપણે ઘટાડી શકાય છે