જાંબલી રંગ (તરંગલંબાઈ=$4000 \mathring A)$ નાં $LED$ બનાવવા માટે અર્ધવાહક દ્રવ્યનો $......eV$ જેટલો ઊર્જાનો બેન્ડગેપ હશે.(નજીક્તમ પૂર્ણાંક માટે લખો)
JEE MAIN 2022, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં શુદ્ધ સેમીકન્ડક્ટર $S$ દર્શાવેલ છે. શ્રેણીમાં અવરોધ $R$ અને એક સમાન વોલ્ટેજ સ્ત્રોત $V$ છે. એમ્પિયર મીટર $A$ નું અચળ મૂલ્યાંક મેળવા માટ $R$ ની કિંમત વધારી કે ઘટાડી શકાય છે. તો ક્યારે સેમીકન્ડક્ટર $S$ ગરમ થશે? કારણ આપો.
    View Solution
  • 2
    હોલ અને ઈલેક્ટ્રોનની સંખ્યાને અનુક્રમે $n_e$ અને $n_e$ વડે દર્શાવાય તો.....
    View Solution
  • 3
    જયારે ત્રણ ઇનપુટ $A,B,C$ શરૂઆતમાં શૂન્ય અને પછી $1$ હોય, ત્યારે નીચે આપેલ પરિપથમાં આઉટપુટ $Y$ કેટલો હશે?
    View Solution
  • 4
    ઝેનર ડાયોડના ગુણધર્મ વિષે કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 5
    નીચે મુજબ બે કથન આપેલ છે.

    કથન $I$ : જ્યારે $Si$ નમૂનામાં બોરોનનું ડોપિગ કરવામાં આવે ત્યારે તે $P$ પ્રકારનો અને આર્સેનિકનું ડોપિગ કરવામાં આવ ત્યારે $N$-પ્રકારનો અર્ધવાહક બને છે કે જેથી $P-$પ્રકારમાં વધારાના હોલ અને $N-$પ્રકારમાં વધારાના છલેકટ્રોન હોય છે.

    કથન $II$ : જયારે $P-$પ્રકાર અને $N-$પ્રકારના અર્ધવાહકોનું જંકશન બનાવવા માટે જોડાણ કરવામાં આવે છે, આપમેળે પ્રવાહનું વહન થાય છે જેની પરખ એમિટરના બાહય જોડાણ દ્રારા થાય છે.

    ઉપર્યુક્ત બંને કથનના સંદર્મમાં, નીયે આાપેલ વિકલ્યોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 6
    એક સ્થિતિમાન વિભાજક પરિપથને $20 \mathrm{~V}$ ના $DC$ ઉદગમ, $1.8 \mathrm{~V}$ પર પ્રકાશિત થતી $LED$ (લાઈટ એમિંટિંગ ડાયોડ) અને $3.2 \mathrm{~V}$ બ્રેક ડાઉન વોલ્ટેનના ઝેનર ડાયોડ સાથે જોડવામાં આવે છે. અવરોધક તાર ($PR$) ની લંબાઈ $20 \mathrm{~cm}$છે. $PQ$ ની ન્યૂનતમ લંબાઈ જેને લીધે $LED$ પ્રકાશીત થવાની શરૂ કરે તે. . . . . . $\mathrm{cm}$ છે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું બુલીયન સમીકરણ ખોટું છે?
    View Solution
  • 8
    $P -N$ જંકશન ડાયોડમાં પોટેન્શિયલ બેરિયર શેના કારણે બને છે?
    View Solution
  • 9
    $P-N$  જંકશન વચ્ચે બાહ્ય વોલ્ટેજ જોડવામાં ન આવે,ત્યારે....
    View Solution
  • 10
    $N$- પ્રકારનો અર્ધવાહકને ગરમ કરવામાં આવે, ત્યારે .....
    View Solution