નીચે મુજબ બે કથન આપેલ છે.

કથન $I$ : જ્યારે $Si$ નમૂનામાં બોરોનનું ડોપિગ કરવામાં આવે ત્યારે તે $P$ પ્રકારનો અને આર્સેનિકનું ડોપિગ કરવામાં આવ ત્યારે $N$-પ્રકારનો અર્ધવાહક બને છે કે જેથી $P-$પ્રકારમાં વધારાના હોલ અને $N-$પ્રકારમાં વધારાના છલેકટ્રોન હોય છે.

કથન $II$ : જયારે $P-$પ્રકાર અને $N-$પ્રકારના અર્ધવાહકોનું જંકશન બનાવવા માટે જોડાણ કરવામાં આવે છે, આપમેળે પ્રવાહનું વહન થાય છે જેની પરખ એમિટરના બાહય જોડાણ દ્રારા થાય છે.

ઉપર્યુક્ત બંને કથનના સંદર્મમાં, નીયે આાપેલ વિકલ્યોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

  • Aબંંને કથન $I$ અને કથન $II$ ખોટા છે.
  • Bકથન $I$ ખોટું છે. પણ કથન $II$ સાચું છે.
  • Cબંંને કથન $I$ અને કથન $II$ સાચાં છે.
  • Dકથન $I$ સાચું છે. પણ કથન $II$ ખોટું છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
Statement\(-I\) is correct

When \(P-N\) junction is formed an electric field is generated form \(N\)-side to \(P\)-side due to which barrier potential arises \& majority charge carrier can not flow through the junction due to barrier potential so current is \(zero\) unless we apply forward bias voltage.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોમન એમીટર એમ્પ્લીફાયરમાં ઈનપુટ અવરોધ $2\, k \,\Omega$ અને $a.c.$ પ્રવાહ ગેઈન $20$ છે. જો લોડ અવરોધ $5\, k\, \Omega$ હોય તો ટ્રાન્ઝીસ્ટરનો ટ્રાન્સ કન્ડક્ટન્સ ગણો.
    View Solution
  • 2
    નીચેના કોમન એમિટર પરિપથમાં $'npn'$  ટ્રાન્ઝિસ્ટર $\beta$ $= 100$ ધરાવતું જોડવાથી, એમ્પ્લિફાયરનો આઉટપુટ કેટલો મળશે?
    View Solution
  • 3
    આપેલ પરિપથમાં $A$ અને $B$ બે ઇનપુટ અને $C$ એ આઉટપુટ છે. આ પરિપથ કયો લૉજિક ગેટ દર્શાવે છે ?
    View Solution
  • 4
    $N-P-N $ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતી સામાન્ય ઉત્સર્જક $(CE) $ એમ્પ્લીફાયર પરિપથમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત.........$ ^o$ હશે :
    View Solution
  • 5
    $LED $ ની $ I-V$ લાક્ષણિકતા _______ હશે.
    View Solution
  • 6
    ડાયોડનો ફોરવર્ડ અવરોધ શૂન્ય અને રીવર્સ અવરોધ અનંત છે,$2V$ બેટરીનો ઘન છેડો $A$ સાથે જોડતાં પરિપથમાંથી કેટલા ......$  A$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 7
    ટ્રાન્ઝીસ્ટરની સંજ્ઞામાં, તીર એ .........ની નિશાની દર્શાવે છે.
    View Solution
  • 8
    લાઇટ એમિટિંગ ડાયોડના કિસ્સામાં નીયેનામાંથી ક્યું વિધાન સાયું નથી ?

    $A.$ તે પુષ્કળ ડોપિંગ ધરાવતું $p-n$ જંકશન છે.

    $B.$ તેને જ્યારે ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે.

    $C.$ તેન જ્યારે રીવર્સ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે.

    $D.$ ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા વાપરવામાં આવેલ અર્ધવાહકના ઉર્જા અંતરાલના બરાબર અથવા થોડીક ઓછી હોય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    નીચે દર્શાવેલ લોજીક સંજ્ઞાઓ લોજકલી શાને સમતુલ્ય છે?
    View Solution
  • 10
    ટ્રાન્ઝિસ્ટર ક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution