જેર્મેનિયમમાં કઈ અશુદ્ધિ નાખવાથી $N-$ પ્રકારનો અર્ધવાહક બને.
  • A
    ફોસ્ફરસ
  • B
    એલ્યુમિનિયમ
  • C
    આર્સેનિક
  • D$a$ અને $c$ બંને
AIIMS 2000, Easy
Download our app for free and get startedPlay store
d
(d)Phosphorus and Arsenic both are pentavalent.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે દર્શાવેલ લોજીક સંજ્ઞાઓ લોજકલી શાને સમતુલ્ય છે?
    View Solution
  • 2
    ફોટોનડાયોડનો બાયસ વૉલ્ટેજ વધારતા , ફોટો પ્રવાહનું મૂલ્ય
    View Solution
  • 3
    $n-$પ્રકારના અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા (ઘનતા) ,$p-$પ્રકારના અર્ધવાહિકમાં હોલની જનતા જેટલી જ છે. તેમને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર (વિદ્યૂત)  લગાડવામાં આવે છે, તો તેમાં વહેતા પ્રવાહોને સરખાવો.
    View Solution
  • 4
    $A $ અને $ B $ ઇનપુટ માટે આઉટપુટ $Y $ દર્શાવેલ છે,તો કયો લોજિક ગેટ હશે?
    View Solution
  • 5
    $NPN-$ ટ્રાન્ઝિસ્ટરમાં કલેકટર પ્રવાહ એ એમિટર પ્રવાહથી ઓછો હોય છે. કારણ કે.
    View Solution
  • 6
    Wઅચળ કંપવિસ્તારવાળા રેડિયો તરંગો મેળવવા શેનો ઉપયોગ થાય છે?
    View Solution
  • 7
    આપેલ ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં બેઝ પ્રવાહ $35 $ $\mu$ $A$  છે. $V_{BE}$ નું મૂલ્ય અવગણી શકાય તેટલું છે, તો $R_b$  કેટલા .....$k\,\Omega$ હશે?
    View Solution
  • 8
    સિલિકોન ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોઘ $100\;\Omega$ છે. બેઝ પ્રવાહમાં $40\;\mu A$ નો ફેરફારના પરિણામે કલેક્ટર પ્રવાહમાં $2\,mA$ નો ફેરફાર થાય છે. જો આ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $4\,K \Omega$ ના લોડ અવરોઘના એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે. એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો થશે?
    View Solution
  • 9
    નીચે આપેલ પરિપથ કયો ગેટ છે?
    View Solution
  • 10
    ભાર અવરોધ $\left(R_L\right)$ ને સમાંતર વોલ્ટેજ છે:
    View Solution