Question
‘ઝબક જયોત’ માં આવતા ગીતની ચર્ચા કરો.

Answer

‘ઝબક જ્યોત’ માં આવતા ગીત પ્રસંગને અનુરૂપ છે અને રાષ્ટ્રધ્વજ તેમજ ગાંધીજી અને આપણા દેશ માટે શહીદ થયેલા જવાનોની વાત કહે છે. ત્રીસ કરોડ લોકોએ ધર્મ-ધજા અને કર્મ-ધજા માટે પ્રાણ અર્પણ કરેલ છે, ભગતસિંહ અને શહીદ જતીને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. આપણો રાષ્ટ્રધ્વજ આકાશમાં ફરકે છે, અને આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજને કારણે દીપકનું અવસાન થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free