નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A$ : નિમજ્જન સાધન (diving apparatus)માં હિલિયમનો ઉપયોગ ઑક્સિજન મંદક તરીકે ઉપયોગી છે.

કારણ $R$ : હિલિયમ $O _2$ માં ઊંચી (વધુ) દ્રાવ્યતા ધરાવે છે.

ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • A$A$ ખોટું છે પણ $R$ સાચું છે.
  • Bબંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.
  • Cબંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી નથી.
  • D$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
NEET 2023, Diffcult
Download our app for free and get startedPlay store
d
Helium is used as diluent for oxygen in modern diving apparatus because of its very low solubility in blood.

Gases diffuses easily with each other.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાંદ્ર $HNO_3$ ની આયોડીન સાથેની પ્રક્રિયાથી શું નિપજ મળશે?
    View Solution
  • 2
    હેબરની  પ્રક્રિયા દ્વારા એમોનિયાના  $20$ મોલ્સ પેદા કરવા માટે જરૂરી હાઇડ્રોજન પરમાણુઓના મોલની સંખ્યા કેટલી છે
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું તત્ત્વ સૌથી વધુ સક્રિય છે?
    View Solution
  • 4
    જ્યારે સાંદ્ર $H_2SO_4$ દ્વારા ઓક્ઝેલિક એસિડ નું ડીહાઇડ્રેશન થાય ત્યારે શું નીપજે છે?
    View Solution
  • 5
    $3NaClO + 10HN{O_3}\xrightarrow{\Delta }NaCl{O_3} + 2NaCl$

    આપેલ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

    View Solution
  • 6
    નીચેનામાંથી અણુઓની કઇ ગોઠવણી તેમની દ્વિધ્રુવ ચાકમાત્રાના સંદર્ભમાં સાચી છે ?
    View Solution
  • 7
    ઓઝોન ..... નથી.
    View Solution
  • 8
    હેલોજન અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 9
    આર્જિનિન માટે કયું સાચું નથી ?
    View Solution
  • 10
    જ્યારે $NO_2$ નો નમૂના કન્ટેનરમાં મૂકવામાં આવે છે.આ સંતુલન ઝડપથી સ્થાપિત થયેલ છે. $2N{O_2}\left( g \right) \rightleftharpoons {N_2}{O_4}\left( g \right)$  જો આ સંતુલનનું મિશ્રણ ઉચા તાપમાને અને ઓછા દબાણમાં ઘાટા રંગનું હોય છે , પ્રક્રિયા વિશે આમાંથી કયું વિધાન સાચું છે?
    View Solution