જો $300\, K$ એ $H_2$ પરમાણુઓની સંખ્યા એ $O_2$ પરમાણુઓની સંખ્યા કરતાં બમણી છે. તો $H_2$ અને $O_2$ ની કુલ ગતિ ઊર્જાનો ગુણોત્તર શું થશે?
  • A$1:1$
  • B$1:2$
  • C$2:1$
  • D$1:16$
Easy
Download our app for free and get startedPlay store
c
\(\,\frac{{{{\text{E}}_{{{\text{H}}_{\text{2}}}}}}}{{{{\text{E}}_{{{\text{0}}_{\text{2}}}}}}} = \frac{{\left( {{f}\frac{{KT}}{2}} \right)\,2N}}{{\left( {{f}\frac{{KT}}{2}} \right)\,N}} = 2\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિરપેક્ષ તાપમાન $T$ એ એક પાત્રમાં $N$ જેટલા અણુઓ રહેલા છે. પાત્રમાંની કુલ ગતિઊર્જા અચળ રહે તેમ અણુઓની સંખ્યા બમણી કરવામાં આવે તો નવું નિરપેક્ષ તાપમાન કેટલું થશે.
    View Solution
  • 2
    કોઈ ચોકકસ તાપમાને પાત્રમાં ભરેલ ઓકિસજન અણુની $rms$ ઝડપ $\left(1+\frac{5}{x}\right)^{\frac{1}{2}}$ મળે છે; જ્યા $v$ એ અણુની સરેરાશ ઝડપ છે. $x$ નું મૂલ્ય ........ હશે. $\left(\pi=\frac{22}{7}\right)$
    View Solution
  • 3
    એક અવાહક પાત્રમાં $(Container)$ દ્વિ-પરમાણ્વિય વાયુ છે. તેનું મોલર દળ $M$ છે. આ પાત્ર છે $v$ વેગથી ગતિ કરે છે. જો આ પાત્ર અચાનક ઊભું રહી જાય છે, તો તેના તાપમાનમાં કેટલો ફેરફાર થશે?
    View Solution
  • 4
    ખુલ્લા મોઢાવાળા પાત્રમાં $60°C$ એ હવા ભરવામાં આવે છે અને પાત્ર $T$ તાપમાને ગરમ કરવામાં આવે છે. જેથી હવાનો $1/4$ મો ભાગ બહાર નીકળી જાય છે તો $T$ ........ $^oC$ થાશે.
    View Solution
  • 5
    આપેલા તાપમાને $r.m.s$ વેગની મૂલ્યો નો ગુણોત્તર ઓક્સિજન અને હાઈડ્રોજન માટે આ પ્રમાણે છે .....
    View Solution
  • 6
    વાયુનું દબાણ $6 \times 10^4 N/m^{2}$ છે. એકમ કદ દીઠ પરમાણુઓની ગતિ ઊર્જા શું થશે?
    View Solution
  • 7
    $27°C $ તાપમાને વાયુનું કદ $V$ છે,તો દબાણ અચળ રાખીને વાયુનું તાપમાન $327°C$. કરવામાં આવે,તો વાયુનું નવું કદ
    View Solution
  • 8
    $(1)$ જ્યારે તાપમાન ઘટાડતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.

    $(2)$ દબાણ વધારતા વાયુ આણુની સરેરાશ ગતિઊર્જા વધે છે.

    $(3)$ કદ વધારતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.

    $(4)$ તાપમાન વધારતા વાયુનું દબાણ વધે છે.

    $(5)$ તાપમાન વધારતા વાયુનું કદ ઘટે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

    View Solution
  • 9
    એક બંધ પાત્રમાં નાઈટ્રોજન વાયુ ભરવામાં આવ્યો છે. જો કોઈપણ પ્રકારની ઊર્જાના વ્યય વગર $\alpha$ ભાગનો વાયુ (મોલમા) અલગ પડે, તો તાપમાનમાં કેટલો આંશિક ફેરફાર થશે?
    View Solution
  • 10
    $T$ તાપમાન માટે એક પરમાણ્વિક વાયુ માટે $\bar v , \bar v_{rms}$ અને $v_p$ અનુક્રમે સરેરાશ ઝડપ, $rms$ ઝડપ અને મહત્તમ શક્ય ઝડપ છે. અણુનું દળ $m$ હોય તો .....
    View Solution