જો $300\, K$ એ $H_2$ પરમાણુઓની સંખ્યા એ $O_2$ પરમાણુઓની સંખ્યા કરતાં બમણી છે. તો $H_2$ અને $O_2$ ની કુલ ગતિ ઊર્જાનો ગુણોત્તર શું થશે?
A$1:1$
B$1:2$
C$2:1$
D$1:16$
Easy
Download our app for free and get started
c \(\,\frac{{{{\text{E}}_{{{\text{H}}_{\text{2}}}}}}}{{{{\text{E}}_{{{\text{0}}_{\text{2}}}}}}} = \frac{{\left( {{f}\frac{{KT}}{2}} \right)\,2N}}{{\left( {{f}\frac{{KT}}{2}} \right)\,N}} = 2\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નિરપેક્ષ તાપમાન $T$ એ એક પાત્રમાં $N$ જેટલા અણુઓ રહેલા છે. પાત્રમાંની કુલ ગતિઊર્જા અચળ રહે તેમ અણુઓની સંખ્યા બમણી કરવામાં આવે તો નવું નિરપેક્ષ તાપમાન કેટલું થશે.
એક અવાહક પાત્રમાં $(Container)$ દ્વિ-પરમાણ્વિય વાયુ છે. તેનું મોલર દળ $M$ છે. આ પાત્ર છે $v$ વેગથી ગતિ કરે છે. જો આ પાત્ર અચાનક ઊભું રહી જાય છે, તો તેના તાપમાનમાં કેટલો ફેરફાર થશે?
ખુલ્લા મોઢાવાળા પાત્રમાં $60°C$ એ હવા ભરવામાં આવે છે અને પાત્ર $T$ તાપમાને ગરમ કરવામાં આવે છે. જેથી હવાનો $1/4$ મો ભાગ બહાર નીકળી જાય છે તો $T$ ........ $^oC$ થાશે.
એક બંધ પાત્રમાં નાઈટ્રોજન વાયુ ભરવામાં આવ્યો છે. જો કોઈપણ પ્રકારની ઊર્જાના વ્યય વગર $\alpha$ ભાગનો વાયુ (મોલમા) અલગ પડે, તો તાપમાનમાં કેટલો આંશિક ફેરફાર થશે?
$T$ તાપમાન માટે એક પરમાણ્વિક વાયુ માટે $\bar v , \bar v_{rms}$ અને $v_p$ અનુક્રમે સરેરાશ ઝડપ, $rms$ ઝડપ અને મહત્તમ શક્ય ઝડપ છે. અણુનું દળ $m$ હોય તો .....