જો $30\,min$ અર્ધ-આયુ ધરાવતું રેડિયો એકિટવ તત્વ બીજા ક્ષય પામતું હોય, તો $90\,min$ બાદ તેનો કેટલો અંશ અવિભંજિત રહેશે ?
  • A$\frac{1}{8}$
  • B$\frac{1}{16}$
  • C$\frac{1}{4}$
  • D$\frac{1}{2}$
JEE MAIN 2023, Easy
Download our app for free and get startedPlay store
a
\(\frac{ N }{ N _0}=\left(\frac{1}{2}\right)^{ t / t \frac{1}{2}}=\left(\frac{1}{2}\right)^{\frac{90}{30}}\)

\(\frac{ N }{ N _0}=\left(\frac{1}{2}\right)^3=\frac{1}{8}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રેડિયોએક્ટિવ તત્વ $X$ નો અર્ધઆયુ $50$ વર્ષ છે. તેનો ક્ષય થવાથી તે સ્થાયી તત્વ $Y$ માં રૂપાતરિત થાય છે. એક ખડકના નમૂનામાં આ બે તત્વો $X$ અને $Y$ એ $1: 15$ ના પ્રમાણમાં મળે છે. આ ખડકનું આયુષ્ય (વર્ષમાં) કેટલું હશે?
    View Solution
  • 2
    $1\, amu=$ _____
    View Solution
  • 3
    એક $ {U^{235}} $ ન્યુકિલયસના વિખંડનથી $200\,MeV$ ઊર્જા ઉત્પન્ન થાય છે,તો $3.2\, MW$ પાવર ઉત્પન્ન કરવા માટે દર મિનિટે કેટલા વિખંડન કરવા પડે?  ( $ 1\,eV = 1.6 \times {10^{ - 19}}J) $
    View Solution
  • 4
    એક  $ _{92}U^{235} $ ન્યુક્લિયસના વિખંડનથી $200 \,MeV $ ઊર્જા ઉત્પન્ન થાય છે. $5\, W$ જેટલા અચળ પાવરે રિઍક્ટરને કાર્યરત રહેવા માટે $_{92}U^{235}$ ના વિખંડનનો દર શોધો.
    View Solution
  • 5
    $30\, sec$ પછી અવિભંજીત ભાગ $1/64$ થાય,તો અર્ધઆયુ સમય કેટલા.......$seconds$ હશે?
    View Solution
  • 6
    $3/4\,s$ સમયમાં એક રેડિયો-ઍક્ટિવ નમૂનાનો $3/4$ ભાગ વિભંજન પામે છે, તો આ નમૂનાનો અર્ધઆયુ ........ છે.
    View Solution
  • 7
    રેડિયોએક્ટિવ તત્વ $5$ અર્ધઆયુ સમય પછી કેટલા ...........$\%$ અવિભંજીત રહે$?$
    View Solution
  • 8
    એક રેડિયોએકટિવ તત્વ $X$ એ છ $\alpha$-કણો અને $4\,\beta$-કણોનું ઉત્સર્જન કર્તો હોય અને ${ }_{82}^{208} Pb$ માં પરિણામે તો $X$ તત્વ એ
    View Solution
  • 9
    $280$ દિવસ પછી એકિટીવીટી $6000 \,dps$ અને ત્યાર પછીના $140$ દિવસ પછી એકિટીવીટી $3000\, dps$ હોય,તો શરૂઆતની એકિટીવીટી કેટલી હશે?
    View Solution
  • 10
    હાઇડ્રોજન જેવા પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થા $40.8\, eV$ છે,તો ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનને દૂર કરવા માટે કેટલા.........$eV$ ઊર્જાની જરૂર પડે?
    View Solution