જો $50$ અવલોકનો દરમિયાન યાર્દચ્છિક ત્રુટી $\alpha$ છે, તો $150$ અવલોકનો દરમિયાન કેટલી યાદ્દચ્છિક ત્રુટી હશે ?
A$\frac{\alpha}{3}$
B$3 \alpha$
C$\alpha$
D$2 \alpha$
Easy
Download our app for free and get started
a (a)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વર્નિયર-કેલીપર્સમાં વર્નિયર સ્કેલ પરના $(N+1)$ વિભાગો મુખ્ય સ્ક્રેલના $N$ વિભાગો સાથે સંપાત (બંધ બેસે) થાય છે. જો $1$ $MSD$ એ $0.1 \mathrm{~mm}$ દર્શાવે તો વર્નિયર અચળાંક ($cm$ માં). . . . . . . છે
ગુરુત્વાકર્ષણને લીધે આવતા પ્રવેગને સાદા લોલકનો ઉપયોગ કરીને પૃથ્વીની સપાટી પર માપવામાં આવે છે. જો $\alpha$ અને $\beta$ અનુક્રમે લંબાઈ અને સમયના માપનમાં સાપેક્ષ ત્રુટિ છે, તો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ માપનની પ્રતિશત ત્રુટી કેટલી થશે?
એક સાદા લોલકની લંબાઈ $20 \mathrm{~cm}$ છે. જેને $2 \mathrm{~mm}$ ની ચોકસાઈથી માપેલ છે. $1$સેકન્ડનું વિભેદન ધરાવતી એક ધડિયાળ વડે $50$ દોલનનો સમય માપતા $40$ સેક્ડ મળે છે. આપેલ માપણીના આધારે મેળવેલ ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં ચોકસાઈ $\mathrm{N} \%$ હોય તો $\mathrm{N}=\ldots .$.