જો આકર્ષી ગુરુત્વાકર્ષી બળ બદલાયને ઘનમૂળના વ્યસ્ત પ્રમાણનો નિયમ બની જાય ($F \propto {1\over r^3}$) પરંતુ કેન્દ્રનું બળ સમાન રહે તો ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ગ્રહ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આપેલ બિંદુ $P$ આગળ ગ્રહ સૂર્યની સૌથી નજીક $d_1$ અંતરે છે અને ઝડપ $v_1$ છે. બીજા બિંદુ $P$ આગળ ગ્રહ સૂર્યથી સૌથી દૂર $d_2$ અંતરે હોય, તો તેની ઝડપ કેટલી હશે?
    View Solution
  • 2
    બે પદાર્થ $100\, kg$ અને $10000\, kg$ એકબીજાથી $1 \,m$ ના અંતરે છે. નાના દળના પદાર્થ પાસેથી કેટલા અંતરે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર શૂન્ય થાય ?
    View Solution
  • 3
    ઉપગ્રહનો આવર્તકાળ અચળ રાખીને દળ બમણું કરતાં કક્ષીય ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    પદાર્થને એવી રીતે પ્ર્ક્ષિપ્ત કરવામાં આવે કે જેથી તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાથી બહાર છટકી જાય તે કોના પર આધાર રાખે નહીં
    View Solution
  • 5
    પૃથ્વીની અત્યારની ત્રિજ્યા $(R =6400\, km)$ ને સંકોચીને કેટલી કરવાથી પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ $10$ ગણી થાય?
    View Solution
  • 6
    પૃથ્વીની સરેરાશ ઘનતા ________
    View Solution
  • 7
    $h >> R$ પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું  હોય? (જ્યાં $R=$ પૃથ્વી ની ત્રિજ્યા $g=$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ)
    View Solution
  • 8
    નીચેનામાંથી શું એવું દર્શાવે છે કે પૃથ્વી પર કોઈ બળ સૂર્ય તરફ લાગે છે
    View Solution
  • 9
    $m$ દળનો ઉપગ્રહ પૃથ્વીની સપાટી થી $h$ ઊંચાઈ પર ભ્રમણ કરે છે. જો પૃથ્વીની ત્રિજ્યા $R$ અને ગુરુત્વપ્રવેગ $g$ હોય તો ઉપગ્રહનો વેગ કેટલો થાય ?
    View Solution
  • 10
    પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે રહેલા $m$ દળના $A$ ઉપગ્રહ અને પૃથ્વીના કેન્દ્રથી $2r$ અંતરે રહેલા $2m$ દળના $B$ ઉપગ્રહના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution