પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે રહેલા $m$ દળના $A$ ઉપગ્રહ અને પૃથ્વીના કેન્દ્રથી $2r$ અંતરે રહેલા $2m$ દળના $B$ ઉપગ્રહના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વીની સપાટી પરથી $m$ દ્રવ્યમાનને $h$ ઉચાઈ, કે જે પૃથ્વીની ત્રિજ્યા બરાબર છે, પર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 2
    મુક્તપણે ચાલતા કૃત્રિમ ઉપગ્રહ પર એક સરળ લોલકનો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 3
    પૃથ્વીના કેન્દ્રથી અંતર $d$ સાથે ગુરુત્વપ્રવેગ $g$ માં થતા બદલાવને શ્રેષ્ઠ રીતે રજુ કરે છે. ($ R=$ પૃથ્વીની ત્રિજયા)
    View Solution
  • 4
    ગોળાના કેન્દ્ર આગળ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ની તીવ્રતા કેટલી હોય ?
    View Solution
  • 5
    ગ્રહ પર વાતાવરણ એ માત્ર જ્યારે જ શક્ય છે જો (જ્યાં $v_{ rms }$ એ ગ્રહ પરનાં અણુઓની $v_e$ ઝડપ અને $v_e$ એ તે ની સપાટી પરની નિષ્કમણ ઝડપ)
    View Solution
  • 6
    પદાર્થની નિષ્ક્રમણ ઝડપ દળ પર કઈ રીતે આધાર રાખે?
    View Solution
  • 7
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ${V_e}$ છે. તો ગ્રહ જેનું દળ અને ત્રિજ્યા પૃથ્વી કરતાં બમણી હોય તો નિષ્ક્રમણ ઝડપ
    View Solution
  • 8
    પૃથ્વી માટે નિષ્કમણ ઝડપ $11 km/s$ છે.પૃથ્વી કરતાં બમણી ત્રિજયા અને સમાન ઘનતા ધરાવતા ગ્રહની નિષ્ક્રમણ ઝડપ .......... $km/s$ થાય.
    View Solution
  • 9
    $100\, {kg}$ દળ ધરાવતો વ્યક્તિ સ્પેસશીપમાં પૃથ્વીથી મંગળ સુધી મુસાફરી કરે છે. આકાશમાંના અન્ય તમામ પદાર્થોને અવગણો અને પૃથ્વી અને મંગળની સપાટી પર ગુરુત્વપ્રવેગ અનુક્રમે $10\;{m} / {s}^{2}$ અને $4 \,{m} / {s}^{2}$ છે. નીચે આપેલા ગ્રાફમાંથી ક્યો વક્ર મુસાફરના વજનનો સમયના વિધેય સાથેનો શ્રેષ્ઠ ફેરફાર દર્શાવે છે. 
    View Solution
  • 10
    પૃથ્વી પરના પદાર્થની નિષ્ક્રમણ ઝડપ આશરે  .......... $km/sec$
    View Solution