જો આકર્ષી ગુરુત્વાકર્ષી બળ બદલાયને ઘનમૂળના વ્યસ્ત પ્રમાણનો નિયમ બની જાય ($F \propto {1\over r^3}$) પરંતુ કેન્દ્રનું બળ સમાન રહે તો ?
A
કેપ્લરના ક્ષેત્રફળના નિયમનું પાલન થાય
B
કેપ્લરના આવર્તકાળના નિયમનું પાલન થાય
C
(A) અને (B) બંનેનું પાલન થાય
D
(A) અને (B) બંનેમાથી એકપણ નિયમનું પાલન થાય નહી
Easy
Download our app for free and get started
d Kepler's second law states that a planet moves in its ellipse so that the line between it and the Sun placed at a focus sweeps out equal areas in equal times.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ભારતના મંગળયાનને મંગળ પર મોકલવા માટે સૂર્યની ફરતે ફરતી $EOM$ કક્ષામાં દાખલ કરવામાં આવે છે.જે પૃથ્વી પરથી $E$ બિંદુથી નીકળે છે અને $M$ બિંદુ આગળ મંગળને મળે છે.જો પૃથ્વીની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ $a_e = 1.5 \times 10^{11}\, m$, અને મંગળની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ $a_m= 2.28 \times 10^{11}\, m$ છે. કેપલરના નિયમનો ઉપયોગ કરીને મંગળયાનને પૃથ્વી પરથી મંગળ પર પહોચવા ........ $(days)$ સમય લાગશે.
સમાન દળો ધરાવતી બે વસ્તુઓને અમુક ચોકકસ અંતરે રાખતા તેઓ એકબીળને $F$ જેટલા બળથી આકર્ષ છે. જો કોઈ એક વસ્તુનું એક તૃતીયાંશ દળ બીજી વસ્તુમાં રૂપાંતર થાય તો ..............જેટલું નવું બળ લાગશે.
$m$ દળ ધરાવતો એક ઉપગ્રહ, પૃથ્વી (ત્રિજયા $R$) ની આસપાસ સપાટીથી $h$ ઊંચાઇએ પરિક્રમણ કરે છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ $g_0$ હોય, તો ઉપગ્રહની કુલઊર્જા $g_0$ ના પદમાં કઇ હશે?
$m$ દળનો માણસ એ $M$ દળ અને $R$ ત્રિજ્યાના ગ્રહ તરફ પડે છે. તે સપાટીની નજીક પહોંચે છે ત્યારે જાણો છે કે તે ગ્રહના નાના હોલમાંથી પસાર થઈ જશે. જેવો તે તેમાં પ્રેવેશે છે તે જોવે છે કે તે ગ્રહ એ $2 M / 3$ જેટલા દળ અને બિંદુવત દળ $M / 3$ ના અવગણ્ય જાડાઈના બે ગોળાકાર જોડકા વડે બનેલો છે. તો માણસ દ્વારા અનુભવાતો ગુરુત્વકર્ષી બળનો તફાવત કેટલો હશે?