જો આંતર આણ્વીય બળો શૂન્યો હોય તેમ લેતાં,$STP$એ રહેલ $4.5\,Kg$પાણીમાં રહેલ અણુઓ દ્વારા રોકાતું કદ $.......m ^{3}$ હશે.
  • A$5.6 \times 10^{3}$
  • B$5.6 \times 10^{-3}$
  • C$5.6$
  • D$5.6 \times 10^{6}$
NEET 2022, Easy
Download our app for free and get startedPlay store
c
\(V =\) (no. of moles) (\(22.4\) litre)

\(=\frac{\text { mass }}{\text { molar mass }}\left(22.4 \times 10^{-3} m ^{3}\right)\)

\(=\frac{4.5 \times 10^{3}}{18} \times 22.4 \times 10^{-3} m ^{3}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુના જુદાં જુદાં દબાણે $V$ વિરુધ્ધ $T $ નો આલેખ આપેલ છે.તો દબાણ માટે શું કહી શકાય?
    View Solution
  • 2
    આદર્શ વાયુના અણુંઓ માટે તેના $\frac{C _{ P }}{ C _{ v }}$ નું સાચું મૂલ્ય પસંદ કરો 

    પરમાણુંનો પ્રકાર $\frac{C _{ P }}{ C _{ v }}$
    $(A)$ એકમ પરમાણ્વિક અણું $(I)$ $\frac{7}{ 5}$
    $(B)$ દ્વિ પરમાણ્વિક દઢ અણું $(II)$ $\frac{9}{7}$

    $(C)$ દ્વિ પરમાણ્વિક અણું (દઢ નથી)

    $(III)$ $\frac{4}{3}$
    $(D)$ ત્રિ પરમાણ્વિક દઢ અણું $(IV)$ $\frac{5}{3}$

     

    View Solution
  • 3
    જો $\mathrm{n}$ એ સંખ્યા ધનતા અને $\mathrm{d}$ એ અણુ માંટેનો વ્યાસ હોય તો બે ક્રમિક સંધાત દરમ્યાન અણુ દ્વારા કપાતું સરેરાશ અંતર (એટલે કે, સરેરાશ મુક્ત પથ). . . . . . . . . વડે દર્રાવી શાકાય.
    View Solution
  • 4
    જો આપેલ તાપમાને અને દબાણ હાઈડ્રોજન પરમાણુ માટેનો સરેરાશ વર્ગિત વર્ગ વેગ $2 \mathrm{~km} / \mathrm{s}$ હોય તો આ જ સ્થિમાં રહેલ ઓક્સિનન માટે સરેરાશ વર્ગિત વર્ગ વેગ $km/s$ માં__________હશે.
    View Solution
  • 5
    બે સમાનગોળામા $NTP$ એ વાયુ ભરેલ છે. એક ગોળાને બરફમાં અને બીજાગોળાને ગરમપાણીમાં રાખવામાં આવે તો દબાણ $1.5$ ગણુ થાય છે.તો ગરમ પાણીનું તાપમાન ....... $^oC$ હશે?
    View Solution
  • 6
    વિધાન $- 1$ : આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા હોય અને તે માત્ર તાપમાન પર આધાર રાખે પરંતુ દબાણ અથવા કદ પર નહીં

    વિધાન $- 2$ : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય.

    View Solution
  • 7
    અચળ દબાણે, આદર્શ વાયુના કદમાં પ્રતિ કેલ્વિન તાપમાનના વઘારાએ થતો વઘારો અને વાયુના મૂળ કદનો ગુણોત્તર ... છે. (જયાં $T$ = વાયુનું નિરપેક્ષ તાપમાન છે.)
    View Solution
  • 8
    પાત્રમાં ${10^7}\,N/{m^2}$દબાણે $10\, kg$ દળનો વાયુ ભરેલ છે,તેમાંથી કેટલો $kg$ વાયુ બહાર કાઢતાં અંતિમ દબાણ $2.5 \times {10^6}\,N/m$થાય?( તાપમાન અચળ ધારો )
    View Solution
  • 9
    પાત્રમાં $27^oC$ તાપમાને $13\, gm$ વાયુ ભરેલ છે,હવે પાત્રનું તાપમાન $52^oC$ કરતાં દબાણ અચળ રાખવા માટે,મુકત કરવો પડતો ગેસ....... $g$ ?
    View Solution
  • 10
    નીચે પૈકી કયો આલેખ આદર્શ વાયુ જેવુ વલણ ધરાવે છે.
    View Solution