જો આપેલ અર્ધવાહકનો લેટિસ અચળાંક ઘટતો જાય તો નીચે પૈકી ક્યું સાચું છે ?
AIEEE 2006
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અંતર્ગત અર્ધવાહક $Ge$ માં ઇલેક્ટ્રોન અને હોલની મોબિલિટી $0.35\,m^2/V-s$ અને $0.18\,m^2/V-s$ ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ધનતા સમાન $2.5 \times 10^{19}/m^3$ હોય તો વાહક્તા ....... $S/m$
અર્ધતરંગ રેક્ટિફાયર $1 K$ $\Omega$ નો ભાર વિદ્યુત પ્રવાહ આપે છે. વોલ્ટેજ $220V$ છે, ડાયોડના પ્રતિરોધકને અવગણતા, સરેરાશ $.c. $ વોલ્ટેજ અને સરેરાશ $.c$ વિદ્યુત પ્રવાહ ની કિંમત અનુક્રમે ......છે.
નીચે આપેલ પરિપથ $8\; \mathrm{V}\;dc$ રેગ્યુલેટેડ વૉલ્ટેજ ઉદગમ તરીકે વર્તે છે. જ્યારે $12 \;\mathrm{V}$ ઈનપુટ આપવામાં આવે ત્યારે દરેક ડાયોડમાથી વ્યય થતો પાવર ($\mathrm{mW}$ માં) કેટલો હશે? (બંને ઝેનર ડાયોડ એક સરખા છે)
$2\, {W}$ પાવરક્ષમતા ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે. જો ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ $10 \,{V}$ અને તે $6\, {V}$ અને $14\, {V}$ ના વોલ્ટેજના ફેરફારને રેગ્યુલેટ કરે છે. સલામત કામગીરી માટે તેનો અવરોધ ${R}_{{s}}$ ($\Omega$ માં) કેટલો હોવો જોઈએ?