જો આપેલ પરિપથમાં $'a'$ અને $m$ બે યાદચ્છિક અચળાંકો હોય તો પરિપથમાં અવરોધ લધુત્તમ થાય ત્યારે $m$ નું મૂલ્ય $\sqrt{\frac{x}{2}}$ મળે છે. $x$ .............. થશે.
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મીટર બ્રિજ પ્રયોગમાં અપવાત પ્રમાણે $'S'$ ના માપન માટે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ડાબી બાજુથી $30 \,cm$ અંતરે $D$ આગળ સંતુલન બિંદુ મળે છે. જો $R$ $5.6 \,k \Omega$ હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય ............. $\Omega$ હશે.
શ્રેણીમાં રહેલા $2\ \mu F$ કેપેસિટર અને $R$ અવરોધને $200\ V$ અના $c$ સપ્લાય મારફતે જોડેલ છે. કેપેસિટરના છેડે એક નિયોન બલ્બ છે. જે $120\, V$ પર પ્રકાશે છે. સ્વિચ બંધ કર્યા પછી બલ્બને $5\ sec$ સુધી પ્રકાશિત રાખવા માટે $R$ ની કિંમત ગણો. $(log_{10} 2.5 = 0.4)$
$E_1$ અને $E_2$ $e.m.f.$ ના બે કોષોને શ્રેણીમાં જોડેલા છે.અને પોટેન્શીયોમીટરના તારની બેલેન્સીંગ લંબાઈ $625\,cm$ છે.જો $E_1$ ના ટર્મીનલને બદલવામાં આવે, તો મેળવેલી બેલેન્સીંગ લંબાઈ $125\,cm$ છે.આપેલ છે કે $E_2 > E_1$ તો $E_1: E_2$ ના ગુણોતર શું હોય શકે?
એમિટર અને વોલ્ટમીટર શ્રેણીમાં (કોષ) સાથે જોડેલાં છે. તેઓના અવલોકનો અનુક્રમે $A$ અને $V$ છે. જો હવે અવરોધને વોલ્ટ મીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો...
$100$ સેમી લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તાર સાથે $2\,V$ ની બેટરી અને $15\,\Omega$ અવરોધ જોડેલ છે,જો પોટેન્શિયોમીટર તારનો અવરોધ $5\,\Omega $ હોય તો વિદ્યુતસ્થિતિમાન પ્રચલન ........... $V/cm$
$1\, mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને આડછેદ તારની લંબાઇને લંબ તેવા એક તાંબાના તારમાંથી $1.344\, A$ પ્રવાહ પસાર થાય છે. જો એકમ કદદીઠ મુકત ઇલેકટ્રોનની સંખ્યા $8.4 × 10^{22}\, cm^{-3}$ હોય તો, ડ્રિફટવેગનું મૂલ્ય......થાય.