જો અજ્ઞાત દ્રવ્ય અને અજ્ઞાત કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સ આપેલ હોય તો સ્ફેરોમીટરથી શું માપી શકાય?
  • A
    દ્રવ્યનો વક્રીભવનાંક 
  • B
    લેન્સની કેન્દ્રલંબાઈ
  • C
    વક્રસપાટીની વક્રતાત્રિજ્યા
  • D
    લેન્સનું દર્પણમુખ
NEET 2020, Easy
Download our app for free and get startedPlay store
c
Spherometer measure the radius of curvature of the curved surface
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દૂરની દ્રષ્ટિ માટે ન્યૂનત્તમ અંતર $25\,\, cm$ છે. $5\,\, cm$ કેન્દ્રલંબાઈના સાદા સૂક્ષ્મદર્શક યંત્રનો પાવર શોધો જો અંતિમ પ્રતિબિંબ દૂરની દ્રષ્ટિથી ન્યૂનત્તમ અંતરે મળતું હોય?
    View Solution
  • 2
    સંયુક્ત માઇક્રોસ્કોપ માં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1\,cm$ અને $5\,cm$ છે. તેમની વચ્ચેનું અંતર $10\,cm$ છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર $\frac{ n }{40}\, cm$ રાખવાથી આંખ પર તણાવ લઘુતમ થાય તો $n=$.............
    View Solution
  • 3
    નીચેની આકૃત્તિ અનુક્રમે $10 \mathrm{~cm}$ અને $15 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે દ્વિ-બહિર્ગોળ લેન્સ $L_1$ અને $L_2$ દર્શાવે છે. $L_1$ અને $L_2$ વચ્ચેનું અંતર ........ થશે.
    View Solution
  • 4
    આપેલ આકૃતિમાં, સમબાજુ કાચના બનેલા પ્રિઝમની $A C$ બાજુને ' $n$ ' જેટલી વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી $A C$ બાજુ પર $60^{\circ}$ ના કોણે આપાત થતું પ્રકાશ કિરણ બાજુ $A C$ ને સમાંતર આગળ વધે. પ્રવાહીનો વક્રીભવનાંક $n=\frac{\sqrt{x}}{4}$ મળે છે. $x$ નું મૂલ્ય $...........$ હશે.

    (કાચનો વક્રીભવનાંક = $1.5$ આપેલ છે.)

    View Solution
  • 5
    બે સમતલ અરીસા $60^\circ $ ના ખૂણે રાખેલા છે,સમક્ષિતિજ પ્રકાશનું કિરણ પ્રથમ અરીસા અને ત્યારબાદ બીજા અરીસા દ્વારા પરાવર્તન પામે,તો કુલ વિચલન કેટલા .....$^o$ થાય?
    View Solution
  • 6
    $20\,\, cm$ કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ અને $f$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસાને $5\,\, cm$ અંતરે સમઅક્ષીય રીતે જોડેલા છે. સમાંતર પ્રકાશનું પુંજ બહિર્ગોળ લેન્સ પર આપાત થઈને અંતર્ગોળ લેન્સમાંથી સમાંતર પુંજ સ્વરૂપે નિર્ગમન પામે છે. તો $f = ….cm$
    View Solution
  • 7
    ઉદગમ $L$ માંથી કિરણ $x$ અંતરે રહેલા સમતલ અરીસા પર લંબ પડે છે. કિરણ સ્ત્રોત ઉદગમ $L$ ની બરાબર ઉપર મૂકવામાં આવેલા સ્કેલ પર બિંદુ તરીકે પાછું પ્રતિબિંબિત થાય છે. હવે અરીસાને $\theta $ ખૂણે ફેરવતા આ બિંદુ સ્કેલ પર ઉપર તરફ $y $ જેટલા અંતરે ખસે છે. $\theta$  શેના વડે આપી શકાય?
    View Solution
  • 8
    જો વસ્તુ અને સમતલ અરીસો બંને એકબીજા તરફ $v$ ના વેગથી ગતિ કરે તો પ્રતિબિંબનો વેગ કેટલો થાય?
    View Solution
  • 9
    કાંચમાંથી હવામાં પ્રકાશ પસાર થાય ત્યારે, લઘુત્તમ ક્રાંતિકોણ કયા કલરનો હોય છે?
    View Solution
  • 10
    $A$ અને $C $ નો વક્રીભવનાંક $1.5 $ અને $1.6 $ છે. $B$ અને $C$ ની જાડાઇનો ગુણોત્તર $1:2$ છે.બંને પર કિરણ આપાત કરતાં બંને બ્લોકમાં તરંગોની સંખ્યા સમાન હોય, તો $B$ નો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution