જો બાષ્પાયન એન્થાલ્પી લગભગ સમાન હોય, તો નીચેના પૈકી કોના માટે ebullioscopic constant $(K_b)$ નું મૂલ્ય મહતમ થશે ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100$  ગ્રામ પાણીમાં $2.5 $ ગ્રામ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ ધરાવતા મંદ દ્રાવણ માટે $1$ વાતા. દબાણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન $20\,^oC $ છે. દ્રાવકની સાંદ્રતા કરતા દ્રાવ્યની સાંદ્રતા ખુબ  ઓછી ધરાવામાં આવે છે. તો દ્રાવણનું (મિમી $Hg$) નું બાષ્પ દબાણ કેટલું થાય છે ? ( $K_b = 0.76\,\,K\,kg\,mol^{-1}$ )
    View Solution
  • 2
    $16.2\,g$ પાણીમાં $3.65\,g $ $HCl$ ઓગાળેલ છે, તો બનતા દ્રાવણમાં $HCl$ ના મોલ-અંશ ...... હશે.
    View Solution
  • 3
    $1000\, g$ પાણીમાં $120\, g$ યુરિયા (અણુભાર $= 60\, u$) ઓગાળીને બનાવેલા દ્રાવણની ઘનતા $1.15$ ગ્રામ/મિલિ હોય, તો દ્રાવણની મોલારિટી કેટલા ............ $\mathrm{M}$ થશે ?
    View Solution
  • 4
    $88 $ સે. એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $900$  ટોર અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $360 $ ટોર છે. $ 1$  વાતા અને $88$  સે. એ ટોલ્યુઈન સાથે મિશ્રણમાં બેન્ઝિનમાં મોલ અંશ કેટલા થાય? બેન્ઝિન ટોલ્યુઈનને આદર્શ દ્રાવણ તરીકે લેતાં.
    View Solution
  • 5
    $1, 2, 2^2, ……., 2^n $ નો સમગુણોત્તર મધ્યક $G.M.$ શોધો.
    View Solution
  • 6
    પાણીમાં $5\%$ કેન સુગરનાં દ્રાવણ (વજનથી)નું ઠારણબિંદુ $271\,K$  અને શુદ્ધ પાણીનું ઠારણબિંદુ $273.15\,K$  ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી)નું ઠારણબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 7
    રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતા મિશ્ર થાય તેવા બે પ્રવાહીઓના એક દ્રાવણ નું___________. 
    View Solution
  • 8
    ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ એ આયર્ન વડે ખોરાકને સમૃદ્ધ બનાવવા વપરાય છે. તો $100 \;\mathrm{kg}$ ઘઉંમાં આવતા $10 \;ppm$ મેળવવા જરૂરી ક્ષારનો જથ્થો $(\,grams$ માં$)$ જણાવો. $($પરમાણ્વિય દળ : $Fe =55.85 ; \mathrm{S}=32.0$ $\mathrm{O}=16.00\,)$
    View Solution
  • 9
    દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટે કઈ રીતે વપરાય છે જે તાપમાનથી સ્વતંત્ર છે?
    View Solution
  • 10
    જો સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણમાં ધનાયન અને ઋણાયનમાં સંપૂર્ણ વિયોજન થતુ હોય $1\,kg$ પાણીમાં $0.01$ મોલ સોડિયમ સલ્ફેટ ઉમેરતા પાણીના ઠારબિંદુમાં થતો ફેરફાર જણાવો. $(K_f= 1.86\,K\,kg\, mol^{-1})$
    View Solution