ત્રણ જુદા જુદા પ્રવાહીઓ $X, Y$ અને $Z$ માટે બાષ્પદબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવ્યો છે. નીચેના તારણો કરવામાં આવ્યા.

(A)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે

(B)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે

(C)$Y$ ની સરખામણીમાં $\mathrm{Z}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે

સાચું તારણ(ણો) જણાવો.

  • A$(A)$
  • B$(C)$
  • C$(B)$
  • D$(A)$ અને $(C)$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
c
Order of B.P. is : \(Z>Y>X\)

Order of vapour pressure \(: Z < Y < X\)

order of intermolecular interaction \(: Z>Y>X\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $20^o$ સે. એ પાણીનું બાષ્પનું દબાણ $17.5$ મિમી $Hg$.છે. $20$ સે. એ  $178.2$ ગ્રામ પાણીમાં $18 $ ગ્રામ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ઉમેરવામાં આવે છે પરિણામી દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ?
    View Solution
  • 2
    સમાન દ્રાવકમાં સમઆણ્વીય દ્રાવણોએ ......
    View Solution
  • 3
    એક દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાંના શુદ્ધ ધટક $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $p_A$ અને $p_B$ છે. જો $x_A$ એ ઘટક $A$ નો મોલ-અંશ હોય, તો દ્રાવણનું કુલ બાષ્પદબાણ ...... થશે
    View Solution
  • 4
    એક પાત્રમાં $0.1\,M$  $NaCl$ અને $0.05\,M$  $BaCl_2$ ના દ્રાવણોને અર્ધપારગ્મય પડદા વડે જુદા પાડવામાં આવેલ છે. તો નીચેના પૈકી કયું સાચું છે ?
    View Solution
  • 5
    $500$  ગ્રામ પ્રોટીન પ્રતિ લીટર દ્રાવણ ધરાવતા દ્રાવણએ $ 3.42 $ ગ્રામ સુગર પ્રતિ લીટર દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. પ્રોટીનનો અણુભાર એ
    View Solution
  • 6
    $1\,L$ પાણીમાં આશરે $100\, mL$ એસિટોન ઉમેરવામાં આવે તો દ્રાવણમાં પાણીનું બાષ્પદબાણ............
    View Solution
  • 7
    જ્યારે પદાર્થ $ A $ ને દ્રાવણ $B$  માં દ્રાવ્ય કરવામાં આવે છે. અણુભાર $A_3$ જેટલો થાય. વૉન્ટ હોફ અવયવ એ.....
    View Solution
  • 8
    $0.01 m $ $KCl$ અને $0.01 m $ $BaCl_2$ (પ્રબળ વિદ્યુત વિભાજ્યો)ના જલીય દ્રાવણો પૈકી $KCl$ ના દ્રાવણનું ઠારબિંદુ $-2°$  સે છે, તો $BaCl_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ..... સે થાય.
    View Solution
  • 9
    પ્રેશર કૂકર ખોરાક માટે રસોઈનો સમય ઘટાડે છે કારણ કે...
    View Solution
  • 10
    લીય દ્રાવણમાં અબાષ્પશીલ દ્રાાયનું ઉત્કલનબિંદુ $100.15\,^oC$ ઉપરના દ્રાવણને સમાન કદના પાણીની મંદ કરવામાં આવે તો ઠારણબિંદુ ...... $^oC$ થાય. પાણી માટે $K_b$ અને $K_f$ નું મૂલ્ય અનુક્રમે $0.512 $ અને $1.86\,K$  મોલાલીટી$^{-1}$
    View Solution