જો બંધ પાત્રમાં કોઈ વાયુનું દબાણ ઘટાડવામાં આવે ત્યારે પરમાણુનો સરેરાશ મુક્ત પથ ......થશે.
  • A
    ઘટશે
  • B
    વધશે
  • C
    અચળ રહેશે
  • D
    વધવું અથવા ઘટવું વાયુની પ્રકૃતિ પર આધારિત છે.
Easy
Download our app for free and get startedPlay store
b
The mean-free path of molecule is the distance traveled by a molecule in two consecutive collisions. If pressure is reduced and there are less particles then a molecule will travel longer distance before collision, so mean free path is increased.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મુક્તતા અંશો માટે ક્યું વિદ્યાન સાયું છે ?

    $(A)$ $n$ મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે $n ^2$ જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે.

    $(B)$ દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના $\frac{1}{2}RT$ સાથે સંકળાયેલા હશે.

    $(C)$ એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે.

    $(D)$ $CH _4$ પાસે કુલ $6$ મુક્તતા અંશો હશે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 2
    કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ $(rms)$ ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પર્યાપ્ત થશે?

    (ઓકિસજન અણુંનું દ્રવ્યમાન $(m)= 2.76 \times 10^{-26}\,kg$, બોલ્ટઝમાન અચળાંક $k_B= 1.38 \times 10^{-23}\,\, JK^{-1}$)

    View Solution
  • 3
    વાયુના ગતિવાદ અનુસાર આપેલા તાપમાને .......
    View Solution
  • 4
    બે જુદાં જુદાં $V$ કદના પાત્રમાં $P$ દબાણે અને $T$ તાપમાને વાયુ ભરેલ છે,બંનેને એક પાત્રમાં ભેગા કરતાં નવું દબાણ કેટલું થાય?
    View Solution
  • 5
    દ્વિપરમાણ્વિક વાયુના રેખીય ગતિના મુકતતાના અંશો કેટલા હોય?
    View Solution
  • 6
    $T$ તાપમાને અને $P$ દબાણે $32$ ગ્રામ $O _2$ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. એેવા જ પાત્રમાં $2T$ તાપમાને $4$ ગ્રામ $H _2$ ભરવામાં આવે તો દબાણ કેટલું હશે.
    View Solution
  • 7
    એક બંધ નળાકાર પાત્ર તાપમાન $T$ પર દ્વિપરમાણ્વિક આદર્શ વાયુના $N$ મોલ ધરાવે છે. ઉષ્મા આપતાં, તાપમાન સમાન જળવાઈ રહે છે, પરંતુ $n$ મોલ અણુમાં વિભાજીત થાય છે તો આપવામાં આવેલી ઉષ્મા કેટલી છે ?
    View Solution
  • 8
    જો $C_p$ અને $C_v$ અનુક્રમે અચળ દબાણે અને અચળ કદે એકમ દ્રવ્યમાન દીઠ નાઇટ્રોજનની વિશિષ્ટ ઉષ્માઓ દર્શાવે છે, તો ........
    View Solution
  • 9
    ....... $^oC$ તાપમાને હાઈડ્રોજન પરમાણુની સરેરાશ ઝડપ એ $31°C$ એ પહેલા ઓક્સિજન પરમાણુની સરેરાશ ઝડપ કેટલી થશે?
    View Solution
  • 10
    એક વાયુ મિશ્રણમાં $3$ મોલ ઓક્સિજન અને $5$ મોલ આર્ગોન વાયુ $T$ તાપમાને છે. વાયુને આદર્શ વાયુ અને ઓક્સિજનના બંધને દઢ ધારીએ તો આ મિશ્રણની કુલ આંતરિક ઉર્જા ........$RT$ હશે?
    View Solution