એક બંધ નળાકાર પાત્ર તાપમાન $T$ પર દ્વિપરમાણ્વિક આદર્શ વાયુના $N$ મોલ ધરાવે છે. ઉષ્મા આપતાં, તાપમાન સમાન જળવાઈ રહે છે, પરંતુ $n$ મોલ અણુમાં વિભાજીત થાય છે તો આપવામાં આવેલી ઉષ્મા કેટલી છે ?
  • A$\frac{5}{2}(N-n) R T$
  • B$\frac{5}{2} n R T$
  • C$\frac{1}{2} n R T$
  • D$\frac{3}{2} n R T$
Medium
Download our app for free and get startedPlay store
c
(c)

Heat supplied \(=\Delta U=U_{\text {final }}-U_{\text {initial }}\)

Total internal energy initially \(=\frac{5}{2} N R T\)  [Only diatomic gas is present]

Total internal energy when

' \(n\) ' moles get dissociated \(=\frac{5}{2}(N-n) R T+\frac{3}{2}(2 n) R T\) [diatomic and monoatomic both are present]

\(\Delta U=\left\{\frac{5}{2}(N-n) R T+\frac{3}{2}(2 n) R T\right\}-\frac{5}{2} N R T\)

Solving this we get

\(\Delta U=\frac{1}{2} n R T\)

\(\therefore\) Heat supplied is \(\frac{1}{2} n R T\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $27°C$ તાપમાને વાયુનું કદ $V$ છે,અચળ દબાણે કદ $1.5\, V$ કરતાં નવું તાપમાન ....... $^oC$ થાય?
    View Solution
  • 2
    એક ઓરડામાં ભોયતળિયાનું ક્ષેત્રફળ $20 m^2$ છે તથા તેની દીવાલો $3 m$ ઊંચી છે. ઓરડામાં હવાનું દબાણ $1 atm$ તથા તાપમાન $27 °C$ હોય, તો ઓરડામાં રહેલી હવાનું દળ શોધો. (એક મોલ હવાનું દળ $29 g$ લો.) $1 atm = 1.01 \times 10^5 \,N\, m^{-2} ,\,R = 8.31 J \,mol^{-1} K^{-1}$
    View Solution
  • 3
    કયા તાપમાને હાઈડ્રોજન પરમાણુઓનો $rms$ વેગ એ $47°C$ એ રહેલા ઓક્સિજન પરમાણુઓના $rms$ વેગ .... $K$ જેટલો છે?
    View Solution
  • 4
    આદર્શવાયુ$(\gamma = 1.5) $ ને સમોષ્મી વિસ્તરણ દ્રારા કેટલાં ગણુ કદ કરવાથી $rms$ ઝડપ અડધી થાય.
    View Solution
  • 5
    $4.0\, u$ દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુને એક અવાહક પાત્રમાં રાખવામાં આવે છે. માત્ર $30\, m/s$ નાં વેગ થી ગતિ કરે છે. જે પાત્રને અચાનક અટકાવવામાં આવે તો વાયુનાં તાપમાનમાં ફેરફાર $\frac{x}{3 R}$ $(R=$ વાયુ નિયતાંક) છે, $x$ નું મૂલ્ય ............ છે.
    View Solution
  • 6
    એક નળાકારમાં રહેલ $N $ મોલ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન $T$ છે. તેને ઉષ્મા એ રીતે આપવામાં આવે છે કે જેથી તેનું તાપમાન બદલાતું નથી પરંતુ $n\,mole$ દ્વિ પરમાણ્વિક વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે. તો વાયુની કુલ ગતિઉર્જામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 7
    જો વાયુ ધરાવતું બંધ પાત્ર ગતિમાં હોય અને અચાનક અટકાવવામાં આવે ત્યારે વાયુના પરમાણુઓની યાદચ્છિક ગતિ .......
    View Solution
  • 8
    $100\, K$ તાપમાને અને $ 0.1$ વાતાવરણ દબાણે હિલીયમ વાયુનું કદ $10\, lit$ છે,જો દબાણ અને કદ બમણું કરવામાં આવે,તો નવું તાપમાન કેટલું ...... $K$ થાય?
    View Solution
  • 9
    બે વાયુ આર્ગોન (આણ્વિય ત્રિજ્યા$=0.07 \;\mathrm{nm}$,આણ્વિય દળ$=40$) અને ઝેનોન (આણ્વિય ત્રિજ્યા$=0.1\; \mathrm{nm},$ આણ્વિય દળ$=140$) માટે સંખ્યા ઘનતા સમાન છે અને બંને વાયુ સમાન તાપમાને છે.તો તેમના સરેરાશ મુક્ત સમયનો ગુણોત્તર કેટલો હશે?
    View Solution
  • 10
    $H_2, He$ ના સમાન મોલના જથ્થાને સમાન કદના બે પાત્રમાં સમાન તાપમાને ભરવામાં આવ્યા છે. તેનો પરમાણુ ભાર અનુક્રમે $2$ અને $4$ છે. જો $H_2$ વાયુનું દબાણ $4 atm$ હોય, ત્યારે $He$ વાયુનું દબાણ ......  વાતાવરણ થશે?
    View Solution