જો $c_o$ પ્રક્રિયકની મૂળ સાંદ્રતા હોય, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધઆયુષ્ય સમય શુ થશે ?
Easy
Download our app for free and get started
c
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા $2A + B \rightarrow$ products માટે ફક્ત $B$ ની સાંદ્રતા બમણી કરતા અર્ધઆયુષ્ય સમય બદલાતો નથી અને ફક્ત $A$ ની સાંદ્રતા બમણી કરતા વેગ બે ગણો થાય છે. તો પ્રક્રિયા વેગ અચળાંકનો એકમ ..... થશે.
$2A + B \rightarrow $ નિપજ પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં, જ્યારે $A$ ની સાંદ્રતા બમણી થાય તો અર્ધઆયુ બદલાતો નથી. જ્યારે $B $ ની સાંદ્રતા બમણી થાય તો દર બે ગણો વધે છે. તો આ પ્રક્રિયા માટે દર અચળાંકનો એકમ શું થશે?
પ્રથમ ક્રમ ની પ્રકિયા માટે અચલ વેગ $2.303 \times 10^{-3} \;\mathrm{s}^{-1} .$ છે $40 \mathrm{g}$ પ્રકીયક ને $10\; \mathrm{g}$ પ્રકિયા થવા માટે લાગતો સમય........$s$
$A + B \rightarrow C + D$ માટે $\Delta H = -\,20\,kj $ મોલ $^{-1} $ છે. પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $85\,KJ$ મોલ $^{-1}$ છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા......... $KJ$ મોલ $^{-1}$ છે.