Physiological તાપમાત $T$ પર એક જૈવરાસાયણિક પ્રક્રિયાનો વેગ, ઉત્સયક હોય તેના કરતા $10^{6}$ ગણી છે. તો ઉસેચક ઉમેરતા સક્રિયકરણ ઊર્જાનો ફેરફાર જણાવો.
JEE MAIN 2020, Advanced
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$27^{\circ} C$ થી $52^{\circ} C$ તાપમાનમાં વધારો કરતાં એક પ્રક્રિયાનો વેગ અચળાંક પાંચ ગણો વધે છે. તો સક્રિયકરણ શક્તિ નું મૂલ્ય $kJ mol ^{-1}$ માં ....... છે.
$25^{\circ} C$ પર $3.33\, h$ અર્ધ-આયુષ્ય સાથે, સુક્રોઝ એસિડ દ્રાવણમાં ગ્લૂકોઝ અને ફ્રૂકટોઝમાં જળવિભાજન પામે છે જે પ્રથમ ક્રમ વેગ નિયમને અનુસરે છે. $9\, h$ પછી, સુક્રોઝનો અંશ $f$ બાકી રહે છે. તો $\log _{10}\left(\frac{1}{f}\right)$ નું મૂલ્ય ..... $\times 10^{-2}$ છે.
$2 NO_{(g)} + Cl_{2(g)} \rightarrow 2NOCl_{(g)}$, પ્રક્રિયા માટે જ્યારે $Cl_2$ ની સાંદ્રતા બમણી થાય. પ્રક્રિયાનો દર વાસ્તવિક કરતા બે ગણો થાય છે. જ્યારે $NO$ ની સાંદ્રતા બમણી થાય ત્યારે દર ચાર ગણો થાય તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?
$N_2O_5$ એ $NO_2$ અને $O_2$ માં વિયોજન પામે છે અને પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. $50$ મિનિટ બાદ, પાત્રમાં દબાણ $50$ $mm$ $Hg$ થી વધીને $87.5$ $mm$ $Hg$ થાય છે. તો અચળ તાપમાને $100$ મિનિટ બાદ વાયરૂપ મિશ્રણના દબાણ ........... $mm\,Hg$ થશે ?
$500\,^oC$ તાપમાને સાયક્લોપ્રોપીન, પ્રોપેનમાં રૂપાંતર થાય.છે. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને વેગઅચળાંક $6.7 \times 10^{-4}\,s^{-1}$ છે. જો સાયક્લોપ્રોપીનની શરૂઆતની સાંદ્રતા $0.05\, M$ હોય તો $30\, min$ પછી સાયક્લોપ્રોપીનની મોલારિટી કેટલી થશે ?