જો $\Delta H$ એ એન્થાલ્પીનો ફેરફાર હોય, $\Delta U$ એ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય.$ N_P $ એ નિપજોની મોલની સંખ્યા અને $N_r$ એ પ્રક્રિયકોના મોલની સંખ્યા હોય તો :
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની વચ્ચેનું સાચું વિધાન છે
    View Solution
  • 2
    નાઈટ્રોજનના પરિમાપન માટે લીધેલા $0.3 $ ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી ઉદભવતા એમોનિયાને $100 \,mL$  $ 0.1$   $M\, H_2SO_4$ માંથી પસાર કરવામાં આવે છે. વધારાનું એસિડનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $ 20\, mL\, 0.5   $ $M\, NaOH$ ની જરૂર પડે છે. આકાર્બનિક પદાર્થ કયો હશે ?
    View Solution
  • 3
    $CO_2$$_{(g)}$, $H_2O_{(g)}$ અને $C_2H_4$ ની નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-393.7, -241.8, 52.3\, kJ$ પ્રતિ મોલ છે. તો $298\, K$ અને $1$ વાતા દબાણે $CO_2$, અને $H_2O$ ના નિર્માણ માટે ઈથીલીનની દહન એન્થાલ્પી કેટલા .....$JK ^{-1} \,mol ^{-1}$ થશે ?
    View Solution
  • 4
    એસિડ સાથે બેઈઝની તટસ્થીકરણ ઉષ્મા .......
    View Solution
  • 5
    $273\, K$ એ પ્રક્રિયા એન્થાલ્પી $-3.57 \,KJ$ છે. જો $\Delta$$CP$ = શૂન્ય હોય તો $373\, K$ એ પ્રક્રિયાની એન્થાલ્પી કેટલી થશે ?
    View Solution
  • 6
    પદાર્થની આંતરિક ઊર્જા......
    View Solution
  • 7
    નીચેની માહિતી પરથી ઈથાઈલ આલ્કોહોલની નિર્માણ ઉષ્મા.......$ kcal/mol$ શોધો

    $  C(s)\,\, + \,\,{O_2}(g)\,\, \to \,\,C{O_2}\,(g)$         $\Delta H  = \,\, - \,94\,\,kcal$

    ${H_2}\,(g)\,\, + \,\,\frac{1}{2}\,{O_2}\,(g)\,\, \to \,\,{H_2}O\,(g),$  $\Delta H\,\, = \,\, - \,68\,\,kcal$

    ${C_2}{H_5}OH\,(\ell )\,\, + \,\,3{O_2}\,(g)\,\, \to \,\,2C{O_2}\,(g)\,\, + \,\,3{H_2}O\,(\ell ),$$\Delta H\,\, = \,\,\, - \,327\,\,kcal$

    View Solution
  • 8
    આદર્શ વાયુના એક મોલ માટે, આમાંથી કયું વિધાન સાચું હોવું જોઈએ $?$

    $(a)$ $U$ અને $H$ દરેક તાપમાન પર જ આધાર રાખે છે

    $(b)$ દબનીયતા પરિબળ $z$ $1$ની બરાબર નથી

    $(c)$ $C _{ P , m }- C _{ V , m }= R$

    $(d)$ કોઈ પ્રક્રિયા માટે $d U = C _{ V } d T$ 

    View Solution
  • 9
    વ્યક્તિ રોજ $640\,g \,\,O_2$ શ્વાસમાં લે છે. જો બધો જ $O_2$ શર્કરાનું $CO_2$ અને $H_2O$ માં રૂપાંતર માટે વપરાતો હોય તો કેટલો સુક્રોઝ ($C_{12}H_{22}O_{11}$) એક દિવસમાં શરીરમાં વપરાશે અને કેટલા .....$kJ$ ઉષ્મા ઉત્પન્ન] થાય છે ? $\Delta _{Hcombustion\, of\, sucrose}= -5645\, kJ\, mol^{-1}$.
    View Solution
  • 10
    પ્રબળ એસિડ અને પ્રબળ બેઈઝના તટસ્થીકરણથી પ્રતિ મોલ $H^+$ આયનોએ ઉદભવતી ઉષ્મા એ ...... હોય છે.
    View Solution