જો ${E}, {L}, {m}$ અને ${G}$ અનુક્રમે ઉર્જા, કોણીય વેગમાન, દળ અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય, તો સૂત્ર ${P}={EL}^{2} {m}^{-5} {G}^{-2}$ માં રહેલ રાશિ $P$ નું પરિમાણિક સૂત્ર કેવું થાય?
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
d
${E}={ML}^{2} {T}^{-2}$

${L}={ML}^{2} {T}^{-1}$

${m}={M}$

${G}={M}^{-1} {L}^{+3} {T}^{-2}$

${P}=\frac{{EL}^{2}}{{M}^{5} {G}^{2}}$

${[{P}]=\frac{\left({ML}^{2} {T}^{-2}\right)\left({M}^{2} {L}^{4} {T}^{-2}\right)}{{M}^{5}\left({M}^{-2} {L}^{6} {T}^{-4}\right)}={M}^{0} {L}^{0} {T}^{0}}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શૂન્યાવકાશની પરમિટિવિટી ${\varepsilon _0}$ નો એકમ શું થાય?
    View Solution
  • 2
    $ L/R $ નો એકમ શું થશે? (જયાં $L=$ ઇન્ડકટન્સ અને $R =$ અવરોધ)
    View Solution
  • 3
    પાણીની અંદર વિસ્ફોટ થતાં ઉત્પન્ન થયેલ એક પરપોટાના દોલનોનો આવર્તકાળ $P^a\,d^b\,E^c$ ના સમપ્રમાણમાં છે. જ્યાં $P$ દબાણ, $d$ પાણીની ઘનતા અને $E$ વિસ્ફોટની ઉર્જા છે. તો $a,\,b$ અને $c$ ના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 4
    એક પાતળો કોપરનો તાર કે જેની લંબાઇ $ l $ મીટર છે તેને  $10^°C$  જેટલો ગરમ કરતા તેની લંબાઇમાં $2\% $ નો વધારો થાય છે જ્યારે  $l $ મીટર લંબાઇના ચોરસ કોપરના ટુકડાને $ 10^°C $ ગરમ કરવામાં આવે ત્યારે ક્ષેત્રફળ માં થતો ફેરફાર ટકાવારી માં ........ $\%$ હોય.
    View Solution
  • 5
    સ્ક્રૂગેજ માટે પીચ $1\, mm$ અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $100$ કાપા છે. જ્યારે સ્ક્રૂગેજના જડબા વચ્ચે કશું જ ના મૂકવામાં આવે ત્યારે વર્તુળાકાર સ્કેલનો શૂન્યનો કાપો સંદર્ભ રેખાથી $8$ કાપા નીચે રહે છે. જ્યારે તારને ગેજના જડબાની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે એક રેખીય કાપો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જ્યારે વર્તુળાકાર સ્કેલ પરનો $72$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારની ત્રિજ્યા ......... $mm$ છે.
    View Solution
  • 6
    કોઇ નવી પદ્ધતિ માં પ્રકાશનો બળ $(F)$, પ્રવેગ $(A)$ અને સમય $(t)$ ને મૂળભૂત એકમો તરીકે લીધેલા છે. તો આ નવી પદ્ધતિ મુજબ ઉર્જાનું પારિમાણિક સૂત્ર શુ થાય?
    View Solution
  • 7
    કોણીય વેગમાન અને રેખીય વેગમાનના ગુણોત્તરનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 8
    નિકહ પૈકી કઈ જોડના પારિમાણિક સૂત્રો અલગ અલગ છે?
    View Solution
  • 9
    સ્ક્રૂગેજની મદદથી તાર માટે વ્યાસ માપતી વખતે નીચે મુજબના અવલોકન મળે છે.

    મુખ્ય સ્કેલ પરનું અવલોકન $=1 \mathrm{~mm}$.

    વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $=42$ વિભાગો

    સ્ક્રૂગેજ માટે પીચનું મૂલ્ય $1 \mathrm{~mm}$ અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $100$ વિભાગો છે. તારનો વ્યાસ $\frac{x}{50} m m$ મળે છે. $x$ નું મૂલ્ય. . . . . હશે.

    View Solution
  • 10
    અવરોધ $R$ અને સમય $T$ ના સ્વરૂપમાં, પરમીએબીલિટી $\mu $ અને પરમિટિવિટી $\varepsilon $ ના ગુણોત્તર $\frac{\mu } {\varepsilon}$ નું પરિમાણ શું થશે?
    View Solution