જો એક સળિયાના તાપમાનમાં એવી રીતે વધારો કરવામાં આવે કે જેથી સળિયાનું રેખીય પ્રસરણ ન થાય, તો સળિયામાં ઉદ્‌ભવતું પ્રતિબળ ....... પર આધારિત નથી.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બ્રાસનો વ્યાસ $4\, mm$ અને યંગ મોડ્યુલસ $9 \times {10^{10}}\,N/{m^2}$ હોય તો તેની લંબાઈમાં $0.1\%$ નો વધારો કરવા કેટલું પ્રતિબળ લગાવવું પડે ?
    View Solution
  • 2
    $2 \,m$ લંબાઈ અને $50\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લોખંડના તાર પર $250\,kg$ નું દળ લગાવતા તેની લંબાઈમાં થતો વધારો $0.5\, mm$ છે તો લોખંડના તારનો યંગ મોડ્યુલસ કેટલો હશે ?
    View Solution
  • 3
    એક સમાન ધાત્વીય તાર પર $F$ જેટલું રેખીય બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈ $0.04 \,m$ જેટલી વધે છે. જો તેની લંબાઈ અને વ્યાસ બમણો કરવામાં આવે તો તે સમાન બળ માટે પ્રતાન (લંબાઈ) માં વધારો ........ $cm$ થશે.
    View Solution
  • 4
    બે. તારની ત્રિજ્યાનો ગુણોતર $2: 1$ છે. જો તેમાં સમાન બળ લાગુ પાડવામા આવે. તો તેમાં ઉદભવતા પ્રતિબળનો ગુણોત્તર ............
    View Solution
  • 5
    એક સ્પાઇરલ સ્પ્રિંગ પર વજન આપીને તેને ખેચવામાં આવે તો તેમાં ઉત્પન્ન થતી વિકૃતિને કઈ વિકૃતિ કહેવાય ?
    View Solution
  • 6
    દ્રવ્યની સામાન્ય ઘનતા $\rho$ અને સ્થિતિસ્થાપકતાનો આયતન માપાંક (bulk modulus of elasticity) $K$ છે. જ્યારે બધીજ બાજુંએથી પદાર્થ પર એક સમાન દબાણ $P$ લાગૂ પાડવામાં આવે ત્યારે દ્રવ્યની ઘનતામાં થતાં વધારાનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 7
    એક તળાવમાં દડો $200m$ ઊંડાઈ સુધી પડે છે ત્યારે તેના કદમાં $0.1\%$ નો ઘટાડો થાય છે તો તેના દ્રવ્યનો બલ્ક મોડ્યુલસ કેટલો હશે $?$
    View Solution
  • 8
    $3\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારના બંને છેડા $20°C$ તાપમાને રાખેલા છે.જ્યારે તેનું તાપમાન $10°C$ થાય ત્યારે તેના માં ઉત્પન્ન થતું પ્રતિબળ ....... $N$ હશે ? રેખીય પ્રસરણનો અચળાંક $\alpha = {10^{ - 5}}   { ^\circ}{C^{ - 1}}$ અને $Y = 2 \times {10^{11}}\,N/{m^2}$
    View Solution
  • 9
    બે $m$ અને $M$ દળ ધરાવતા બ્લોકને $A$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તાર સાથે જોડે ઘર્ષણરહિત ગરગડી પર આકૃતિમાં દર્શાવેલ મુજબ મૂકેલા છે.હવે તંત્રને મુક્ત કરવામાં આવે છે જો $M = 2 m$ હોય તો તારમાં ઉત્પન્ન થતું પ્રતિબળ કેટલું હશે?
    View Solution
  • 10
    આપેલ ઘન પદાર્થ માટે પોઈસન ગુણોતર $\sigma$ કદ સ્થિતિસ્થાપકતા અંક $(K)$ અને દૃઢતા અંક $(\eta)$ વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો:
    View Solution