જો એક સળિયાના તાપમાનમાં એવી રીતે વધારો કરવામાં આવે કે જેથી સળિયાનું રેખીય પ્રસરણ ન થાય, તો સળિયામાં ઉદ્ભવતું પ્રતિબળ ....... પર આધારિત નથી.
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2 \,m$ લંબાઈ અને $50\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લોખંડના તાર પર $250\,kg$ નું દળ લગાવતા તેની લંબાઈમાં થતો વધારો $0.5\, mm$ છે તો લોખંડના તારનો યંગ મોડ્યુલસ કેટલો હશે ?
એક સમાન ધાત્વીય તાર પર $F$ જેટલું રેખીય બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈ $0.04 \,m$ જેટલી વધે છે. જો તેની લંબાઈ અને વ્યાસ બમણો કરવામાં આવે તો તે સમાન બળ માટે પ્રતાન (લંબાઈ) માં વધારો ........ $cm$ થશે.
દ્રવ્યની સામાન્ય ઘનતા $\rho$ અને સ્થિતિસ્થાપકતાનો આયતન માપાંક (bulk modulus of elasticity) $K$ છે. જ્યારે બધીજ બાજુંએથી પદાર્થ પર એક સમાન દબાણ $P$ લાગૂ પાડવામાં આવે ત્યારે દ્રવ્યની ઘનતામાં થતાં વધારાનું મૂલ્ય કેટલું હશે?
બે $m$ અને $M$ દળ ધરાવતા બ્લોકને $A$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તાર સાથે જોડે ઘર્ષણરહિત ગરગડી પર આકૃતિમાં દર્શાવેલ મુજબ મૂકેલા છે.હવે તંત્રને મુક્ત કરવામાં આવે છે જો $M = 2 m$ હોય તો તારમાં ઉત્પન્ન થતું પ્રતિબળ કેટલું હશે?