જો એક સળિયાના તાપમાનમાં એવી રીતે વધારો કરવામાં આવે કે જેથી સળિયાનું રેખીય પ્રસરણ ન થાય, તો સળિયામાં ઉદ્‌ભવતું પ્રતિબળ ....... પર આધારિત નથી.
  • A
    સળિયાના દ્રવ્ય
  • B
    તાપમાનના વધારા
  • C
    સળિયાની લંબાઈ
  • D
    આમાંથી એક પણ નહિ.
Medium
Download our app for free and get startedPlay store
c
સળિયાનો યંગ મોડ્યુલસ \(Y =\) પ્રતિબળ \(/\) રેખીય વિકૃતિ

\(\therefore\) પ્રતિબળ \( = \,\,(Y)\,\left( {\frac{{\Delta {l}}}{{l}}} \right)\,\, = \,\,Y\,\left( {\frac{{\alpha {l}\,\Delta \theta }}{{l}}} \right)\)

\(\therefore\) પ્રતિબળ  \(= Y \alpha \Delta \theta\)    આમ, પ્રતિબળ સળિયાની લંબાઈ પર આધારિત નથી.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.1\, m$ બાજુવાળા સમઘન બ્લોકની ઉપરની બાજુ પર $100\, N$ નું સ્પર્શીયબળ લગાડતાં તે નીચેની બાજુની સાપેક્ષે $0.02\,cm$ ખસે છે,તો સ્પર્શીય વિકૃતિ કેટલી થાય $?$
    View Solution
  • 2
    અદબનીય પ્રવાહી માટે બલ્ક મોડ્યુલસ કેટલો હોય?
    View Solution
  • 3
    એક બીમ બે છેડે ટેકવેલો છે,તો કેન્દ્ર પાસે વંકન કોના સપ્રમાણમાં હોય?
    View Solution
  • 4
    બે તાર પર સમાન બોજ લગાડતા $5.0\,m$ લંબાઈ અને $2.5 \times 10^{-5}\,m^{2}$ નું આડછેદ ધરાવતો તાર $A$ ને ખેંચવામાં આવે અને સમાન મૂલ્ય વડે બીજા $6.0\,m$ લંબાઈ અને $3.0 \times 10^{-5}\,m^{2}$ નો આડછેદ ધરાવતા તાર $B$ ને ખેચવામાં આવે છે. તાર $A$ અને તાર $B$ ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    સમાન દ્રવ્યના બનેલા તાર $A$ અને $B$ પર સમાન બળ $2\,N$ લગાવીને તેમની લંબાઈ $2 \,mm$ અને $4\, mm$ વધારવામાં આવે છે.$B$ની ત્રિજ્યા $A$ કરતા ચાર ગણી છે,બંનેની લંબાઇનો ગુણોતર $a / b\,=\,1 / x$ હોય તો $x=\,.......$
    View Solution
  • 6
    પદાર્થ પર અચળ હાયડ્રૌલિક દબાણે કદમાં થતો આંશિક ફેરફાર $\left( {\frac{{\Delta V}}{V}} \right)$ અને બલ્ક મોડ્યુલસ વચ્ચેનો સંબંધ નીચેનામાથી કયો છે ?
    View Solution
  • 7
    તારને શિરોલંબ લટકાવીને તારને છેડે $200\;N$ નું વજન જોડીને ખેંચવામાં આવે છે. વજન તારને $1\, mm$ સુધી ખેંચે, તો તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક ઊર્જા ($J$ માં) કેટલી હશે?
    View Solution
  • 8
    એક સ્પાઇરલ સ્પ્રિંગ પર વજન આપીને તેને ખેચવામાં આવે તો તેમાં ઉત્પન્ન થતી વિકૃતિને કઈ વિકૃતિ કહેવાય ?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાનું લાકડાનું પૈડું, બે અર્ધવર્તુળ ભાગોમાંથી બનેલું છે. આ બંને ભાગને ધાતુની એક રીંગ વડે સાથે જોડેલ છે. રીંગના આડછેડનું ક્ષેત્રફળ $S$ અને લંબાઈ $L$ છે. $L$ એ $2 \pi R$ કરતાં નાનું છે. તેથી રીંગને પૈડા પર ફીટ કરવા માટે ગરમ કરવા $T$ જेટલું તાપમાન વધારવામાં આવે છે. જેથી તે પૈડા પર માત્ર ગોઠવાઈ જાય છે. જ્યારે તેને ઓરડાના તાપમાન સુધી ઠંડુ પાડવામાં આવે છે ત્યારે તે અર્ધવર્તુળ પैડાના ભાગોને એકબીજા સાથે દબાણથી જોડી દે છે. જો ધાતુનો રેખીય પ્રસરણાંક $\alpha$ અને યંગ મોડ્યુલ્સ $Y$ હોય તો પैડાના એક ભાગ દ્વારા બીજા ભાગ પર કેટલું બળ લાગતું હશે?
    View Solution
  • 10
    ત્રણ સળીયાની લંબાઈ $l, 2l$ અને $3l$ અને આડછેદનુ ક્ષેત્રફળ $A, 2 A$ અને $3 A$ ને દઢ પદાર્થ સાથે જોડેલ છે. આ ત્રણેયના સંયોજન પર લાગતુ બળ $F$ છે. તો સળીયામાં લંબાઈમા થતો વધારો (સળીયાનો યંગ મોડ્યુલસ $Y$ અને સળીયા દળ રહીત છે.)
    View Solution