અદબનીય પ્રવાહી માટે બલ્ક મોડ્યુલસ કેટલો હોય?
  • A
    શૂન્ય
  • B
    એક
  • C
    અનંત
  • D$0$ અને $1$ ની વચ્ચે
Easy
Download our app for free and get startedPlay store
c
(c) For incompressible fluid, \(\Delta V=0\)

Bulk modulus \(B=-V \frac{d P}{d V}=\frac{1}{0}=\infty\)

Hence, option \(C\) is correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો વાયુનું કદમાં ચાર ગણો વધાર્પ અને તાપમાન $27 ^\circ C$ થી $127 ^\circ C$ વધે તો સ્થિતિસ્થાપકતા કેટલી થાય ?
    View Solution
  • 2
    આપેલ ઘન પદાર્થ માટે પોઈસન ગુણોતર $\sigma$ કદ સ્થિતિસ્થાપકતા અંક $(K)$ અને દૃઢતા અંક $(\eta)$ વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો:
    View Solution
  • 3
    $A$ આડછેદ અને $L$ લંબાઇ ધરાવતા તાર જેનો યંગ મોડ્યુલસ $Y$ છે તેના પર બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો $x$ છે, તો કેટલું કાર્ય થાય?
    View Solution
  • 4
    બઘા તારનો આડછેદ ${10^{ - 4}}\,{m^2}$ છે.તો $C$ બિંદુનું સ્થાનાંતર કેટલું થાય?
    View Solution
  • 5
    ધાતુના સમઘન પર $4\;GPa$ જેટલું હાઇડ્રોસ્ટેટિક દબાણ લગાવવામાં આવે છે. તો સમઘનની બાજુની લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા $\%$ હશે?

    (ધાતુનો બલ્ક મોડ્યુલસ $B =8 \times 10^{10}\, Pa$ )

    View Solution
  • 6
    પદાર્થ પર $10^6 N/m^2$ પ્રતિબળ લગાવતા તે તૂટી જાય છે જો તારની ઘનતા $3×10^3 kg/m^3$ હોય તો જ્યારે આ તારને લટકાવવામાં આવે ત્યારે તે પોતાના વજનને લીધે તૂટે તે માટે તેની લંબાઈ ......... $m$  રાખવી જોઈએ.
    View Solution
  • 7
    હુકના નિયમ અનુસાર જો પ્રતિબળમાં વધારો થાય તો પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર ...
    View Solution
  • 8
    $R$ ત્રિજયાના કોપરના તારને તોડવા માટે $F$ બળની જરૂર પડે છે,તો $2R$ ત્રિજયાના કોપરના તારને તોડવા માટે કેટલા બળની જરૂર પડે?
    View Solution
  • 9
    $20^{\circ} C$ તાપમાને રહેલ વાયુના દબાણામાં થતો ફેરફાર $P_1=1.01 \times 10^5 \,Pa$ થી $P_2=1.165 \times 10^5 \,Pa$ છે. અને કદમાં $10 \%$ ફેરફાર થાય છે. તો બલ્ક મોડ્યુલસ ............. $\times 10^5 \,Pa$
    View Solution
  • 10
    જો એક સળિયાના તાપમાનમાં એવી રીતે વધારો કરવામાં આવે કે જેથી સળિયાનું રેખીય પ્રસરણ ન થાય, તો સળિયામાં ઉદ્‌ભવતું પ્રતિબળ ....... પર આધારિત નથી.
    View Solution