સ્પેશશીપનું દળ $1000$ $kg$ છે. તેને પૃથ્વીની સપાટીથી શૂન્યાવકાશમાં છોડવામાં આવે છે. $‘g’$ અને $‘R’$ ની કિંમત અનુક્રમે $10$ $m/s^2$ અને $6400$ $km$ છે. તો આ કાર્ય કરવા કેટલી ઊર્જાની જરૂર પડે?
AIEEE 2012, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક લંબગોળ કક્ષા માં ભ્રમણ કરે તો તેનો વેગ ......
    View Solution
  • 2
    એક $M$ દળ અને $R_2$ ત્રિજ્યાના ગોળામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R_1$ ત્રિજ્યાની કેવિટી છે $m$ દળના પદાર્થ જે $r$ અંતરે છે તેના પર ગોળા દ્વારા લાગતું બળ $F$ અને અંતર $r$ વિરુદ્ધનો ગ્રાફ નીચે પૈકી કયો થશે? $(0 \le r \le \,\infty )$
    View Solution
  • 3
    ગોળાના કેન્દ્ર આગળ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ની તીવ્રતા કેટલી હોય ?
    View Solution
  • 4
    ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન $V =-\frac{ K }{ x } \;( J / kg )$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(2,0,3)\,m$ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કેટલી મળે?
    View Solution
  • 5
    પદાર્થ નું મહતમ વજન ક્યાં હોય?
    View Solution
  • 6
    સૂર્યથી ઉલ્કાપિંડનું મહત્તમ અને લઘુતમ અંતર $1.6 \times 10^{12}\, m$ અને $8.0 \times 10^{10}\, m$ છે. સૂર્યથી નજીકના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ $6 \times 10^{4}\, ms ^{-1}$ હોય તો  સૂર્યથી દૂરના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ .............. $\times 10^{3}\, m / s$ હશે. 
    View Solution
  • 7
    બે ગ્રહ જેના વ્યાસ નો ગુણોત્તર $4:1$ અને ઘનતાનો ગુણોત્તર $1:2$ હોય તો તેના ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $9.8 \,m / s ^2$ છે. તો પૃથ્વીની સપાટી પરની કોઇ જગ્યાએથી $480 \,km$ ઉપર $g$ નું મૂલ્ય લગભગ ............ $m / s^2$ હશે ? (પૃથ્વીની ત્રિજ્યાં $6400 \,km$ )
    View Solution
  • 9
    પૃથ્વીની સપાટીથી $5R$ ઊંચાઇ પર ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે, $R$ પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીની સપાટીથી $2R$ ઊંચાઇ પર રહેલા બીજા ઉપગ્રહનો આવર્તકાળ કલાકમાં કેટલો થાય?
    View Solution
  • 10
    પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજયા $M_1 \;,R_1$ અને $M_2 \;,R_2$ છે . તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર $d$ છે.બે કેન્દ્રની મધ્યમાં $m$ દળ મૂકવામાં આવે છે. તો તેનો નિષ્ક્રમણ વેગ કેટલો થાય?
    View Solution