જો $H_2S$ વાયુને $Mn^{2+}\,,Ni^{+2},\, Cu^{+2}$ અને $Hg^{+2}$ આયન ધરાવતા મિશ્રણ માંથી પસાર કરવામાં આવે તો જલીય દ્રાવણ એસિડિક બને છે. તો નીચેના પૈકી કોના અવક્ષેપ મળશે.?
  • A$CuS$ અને $HgS$
  • B$MnS$ અને $CuS$
  • C$MnS$ અને $NiS$
  • D$NiS$ અને $HgS$
Medium
Download our app for free and get startedPlay store
a
એસિડિક માધ્યમમાં \(H_2S\)  નું આયનીકરણ થવાથી ઓછા \(S^{2-}\) આયન ઉત્પન્ન થાય છે. તો આ આયન જેનો  \(K_{SP}  \) ઓછો હોય તેની સાથે જાડાઇને ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે. દા.ત\(.HgS, CuS\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે ચાર ઘટકો આપેલા છે.

    $i\,\, HCO_3$      $ii. \,H_3O^+$

    $iii.\, HSO_4^-$       $iv.\, HSO_3F$

    તો તેમની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ જણાવો.

    View Solution
  • 2
    નીચેનામાંથી કયુ એસિડ ક્ષાર છે ?
    View Solution
  • 3
    નીચેનું સંતુલન જ્યારે હાઇડ્રોજન ક્લોરાઇડને એસિટિક એસિડમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે સ્થાયી બને તો $HCl + CH_3COOH $ $\rightleftharpoons$ $ Cl^- + CH_3COOH_2^+$ સંયુગ્મિત એસિડ અને બેઇઝની જોડના ગુણધર્મ ક્રમ લખો.
    View Solution
  • 4
    જો લિથિયમ સોડિયમ હેકઝાફલોરો એલ્યુમીનેટ $ Li_3Na_3(AlF_6)_2$ ની દ્રાવ્યતા $'S'$ મોલ/લીટર છે તો તેનો દ્રાવ્યતા ગુણાકાર $= ?$
    View Solution
  • 5
    નીચેના પૈકી ઉભયગુણધર્મી ઘટકો ઓળખો.

    $(I)\,H_2O$  $(II)\,\,NH_2$  $(III)\,\,H_2PO_4^-$ $(IV)\,\,HCO_3^-$

    View Solution
  • 6
    નીચેનામાંથી કયા ક્ષારને પાણીમાં ઓગળતાં તેનું જળ-વિભાજન થશે?
    View Solution
  • 7
    રૂધિરની $p^H$ ..... હોય છે.
    View Solution
  • 8
    દ્રાવણની $pH\, 3$ થી $6$ વધે છે તો તેના $H^+$ આયન સાંદ્રતા = .......
    View Solution
  • 9
    કેટલાક દ્રાવણોમાં, જ્યારે થોડા જથ્થામાં પ્રબળ એસિડ કે પ્રબળ બેઇઝ ઉમેરવામાં આવે તો પણ $H_3O^+$ ની સાંદ્રતા અચળ રહે છે. આવા દ્રાવણો શાના તરીકે જાણીતા છે ? 
    View Solution
  • 10
    $0.01\, M$ મિથાઈલ એમાઈન હાઈડ્રોક્લોરાઈડનું જલવિભાજન અચળાંક....... [ $K_b\,\, 5 \times  10^{-4}$ ]
    View Solution