જો $H_2S$ વાયુને $Mn^{2+}\,,Ni^{+2},\, Cu^{+2}$ અને $Hg^{+2}$ આયન ધરાવતા મિશ્રણ માંથી પસાર કરવામાં આવે તો જલીય દ્રાવણ એસિડિક બને છે. તો નીચેના પૈકી કોના અવક્ષેપ મળશે.?
A$CuS$ અને $HgS$
B$MnS$ અને $CuS$
C$MnS$ અને $NiS$
D$NiS$ અને $HgS$
Medium
Download our app for free and get started
a એસિડિક માધ્યમમાં \(H_2S\) નું આયનીકરણ થવાથી ઓછા \(S^{2-}\) આયન ઉત્પન્ન થાય છે. તો આ આયન જેનો \(K_{SP} \) ઓછો હોય તેની સાથે જાડાઇને ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે. દા.ત\(.HgS, CuS\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કેટલાક દ્રાવણોમાં, જ્યારે થોડા જથ્થામાં પ્રબળ એસિડ કે પ્રબળ બેઇઝ ઉમેરવામાં આવે તો પણ $H_3O^+$ ની સાંદ્રતા અચળ રહે છે. આવા દ્રાવણો શાના તરીકે જાણીતા છે ?