જ્યારે મીઠાને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે.....
  • A
    દ્રાવણનું ગલનબિંદુ વધે છે.
  • B
    દ્રાવણનું ઉત્કલનબિંદુ વધે છે.
  • C
    દ્રાવણનું ઉત્કલનબિંદુ ઘટે છે.
  • D
    બંને ઉત્કલનબિંદુ અને ગલનબિંદુ ઘટે છે.
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન $A$ વડે લેબલ કરેલ છે.અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A:$ $3.1500\,g$ જલયુક્ત ઓક્ઝેલિક એસિડ ને પાર્ટીમાં ઓગાળીને $2500\,m$ દ્વાવણ બનાવવામાં આવતા પરિણામે $0.1\,M$ ઓકઝેલિક એસિડ દ્વાવણ બનશે.

    કારણ $R:$ યુક્ત ઓક્ઝેલિક એસિડ નું મોલર દળ $126\,g\,mol^{-1}$ છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનું ઉત્કલનબિંદુ તેઓ પૈકીના એક કરતા ઓછુ હોય જ્યારે તે ..... 
    View Solution
  • 3
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $15\,ppm$  (વજનથી )હોય તો પાણીનાં નમૂનામાં ક્લોરોફોર્મની મોલારીટીની ગણતરી કરો.
    View Solution
  • 4
    $300\,K$  તાપમાને $2$ શુધ્ધ પ્રવાહી $A$  અને $B$ ના બાષ્પદબાણ અનક્રમે $150$  મિમિ અને $100 $ મિમિ છે. જો દ્રાવણમાં $A $ અને $B$ નો મોલ-અંશ સમાન હોય, તો તે જ તાપમાને વાયુરૂપ મિશ્રણ (વરાળ સ્વરૂપમાં )માં $B$  ના મોલ - અંશ થાય
    View Solution
  • 5
    એક મોલ વાયુ...... ને દર્શાવે છે.
    View Solution
  • 6
    નિર્બળ ઍસિડ $(Hx)$ નું $0.5$  મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. દ્રાવક માટે $K_f = 1.86$  કૅલરી કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો  ..... $K$  થાય.
    View Solution
  • 7
    $300\ K$ પર, $n-$ હેક્ઝેનના $1$ મોલ  અને $n-$ હેપ્ટેનના $3$ મોલ્સ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ $Hg$ના $550\, mm$ છે.એ જ તાપમાને, જો આ દ્રાવણમાં $n-$હેપ્ટેનનો વધુ એક મોલ ઉમેરવામાં આવે છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ $Hg$ના $10\, mm$ દ્વારા વધે છે.શુદ્ધ અવસ્થામાં $n-$ હેપ્ટેનના $mm Hg$ માં બાષ્પ દબાણ ..........$?$ 
    View Solution
  • 8
    $1 $ મોલ હેપ્ટેન $(V.P = 92\,\,mm\,Hg) $ ને $ 4$ મોલ ઓક્ટેન $ (V.P = 31\,\,mm \,Hg), $ સાથે મિશ્ર કરવાથી, આદર્શ દ્રાવણ બનાવે છે. તેથી દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm\,Hg$ હશે.
    View Solution
  • 9
    $25\,^oC$ તાપમાને બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. તો બેન્ઝિન અને ટોલ્યુઇનનુ વજનથી પ્રમાણ $1 : 2$ ધરાવેલા દ્રાવણનું બાષ્પદબાણ કેટલા ............ $\mathrm{mm}$ of $\mathrm{Hg}$ થશે ? શુદ્ધ બેન્ઝિન અને ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે $75\, mm\, of\, Hg$ અને $30\, mm\, of\, Hg$ છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

    $(1) $ મોલારીટી એટલે એક લીટર દ્રાવકમાં દ્રાવ્યનાં મોલની સંખ્યા

    $(2) $ સોડિયમ કાર્બેનેટના દ્રાવણની સપ્રમાણતા અને મોલારીટી બંને સમાન છે.

    $(3)$  $1000 $ ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય કરેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારીટી $( m ) $ દ્વારા દર્શાવી શકાય છે.

    $(4)$  દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો ગુણોત્તર એ તેઓના ક્રમશ: મોલના ગુણોત્તરમાં હોય છે.

    View Solution