જો હાઇડ્રેઝિન $N_2H_4$ નો બેઇઝ આયનીકરણ અચળાંક $9.6\times 10^{-9}$ હોય, તો ક્ષાર $N_2H_5Cl$ ના $0.1\,M$ દ્રાવણનું જળવિભાજન કેટલા ટકા થશે ?
  • A$0.03$
  • B$0.001$
  • C$0.09$
  • D$0.003$
Diffcult
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.001\, N \,KOH$ દ્રાવણની $pH$ = .....
    View Solution
  • 2
    $Ba(OH)_2$ના સંતૃપ્ત દ્રાવણ માટે $pH$ $12$ છે.$Ba(OH)_2$ના દ્રાવ્ય નીપજ માટે $(K_{sp})$......છે
    View Solution
  • 3
    $M(OH)_2$ ની દ્રાવ્યતા નીપજ $10^{-14}$ છે તો $0.1 \,M$ દ્રાવણ $NH_4OH$ માં $M^{+2}$ ની સાંદ્રતા કેટલી થશે ? જો $NH_4OH$ નું $10$$\%$ આયનીકરણ થાય તો ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા ક્ષારનું પાણીમાં જલવિભાજન થાય છે ?
    View Solution
  • 5
    કોને મિશ્ર કરવાથી $p^H = 9$ ધરાવતુ બફર દ્રાવણ મળશે ?
    View Solution
  • 6
    ......માં બફર દ્રાવણ મહત્વ નો ભાગ ભજવે છે ?
    View Solution
  • 7
    એસિડિક પ્રબળતાનો સાચો વિકલ્પ.......
    View Solution
  • 8
    $25^{\circ} \mathrm{C}$ પર પાણીમાં કેલ્શિયમ ફોસફેટ (આણ્વીય દળ, $M$) ની દ્રાવ્યતા $W$ ગ્રામ પ્રતિ $100 \mathrm{~mL}$ છે. $25^{\circ} \mathrm{C}$ પર તેનો દ્રાવ્યતા ગુણાકાર આશરે શું થશે?
    View Solution
  • 9
    $2\%$ આયનીક નિર્બળ એસિડના $0.1$ જલીય દ્રાવણમાં $[{H^ + }]$ ની સાંદ્રતા અને $[O{H^ - }]$ આયનોની સાંદ્રતા કેટલી હશે?

    $[$પાણીનો આયનીય ગુણાકાર $ = 1 \times {10^{ - 14}}]$

    View Solution
  • 10
    $25\,^oC,$ એ પાણી માટે $2 \times \times 10^{-7}$ મોલ/લીટર માટે નીચેનામાંથી કયું એક સાચું છે ?
    View Solution