(ઈલેક્ટ્રોનનું દળ $9.1 \times 10^{-31}\, kg$ અને ન્યુટ્રોનનું દળ $1.6 \times 10^{-27} \,kg$ )
વિધાન $I :$ બોહરનો સિદ્ધાંત $Li ^{+}$ આયનની સ્થિરતા અને લાઇન સ્પેક્ટ્રમ માટે છે.
વિધાન $II :$ બોહરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ્ટી રેખાઓનું વિભાજન સમજાવવામાં અસમર્થ હતું.
ઉપરોક્ત વિધાનોના પ્ચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો: