જો $N$ કોઈલના આંટાની સંખ્યા હોય, તો તેનું આત્મપ્રેરકત્વ કઈ રીતે બદલાય?
A$N^{0}$
B$N$
C$N^{-2}$
D$N^{2}$
AIPMT 1993, Medium
Download our app for free and get started
d \(L=\frac{N \phi}{i} ; \phi=B A ; B=\mu_{0} n i=\frac{\mu_{0} N i}{l}\)
\(L=\frac{\mu_{0} N^{2}}{l} A\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આંટો ધરાવતી $a$ બાજુવાળી ચોરસ લૂપને બીજા $b(b \gg a)$ બાજુવાળી ચોરસ લૂપની અંદર સમકેન્દ્રિય રીતે મુકેલ છે. જો $b$ બાજુવાળી ચોરસ લૂપની અંદર $I$ પ્રવાહ પસાર કરવામાં આવે તો આ બંને લૂપ વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સુવાહક્ વર્તુળાકાર ગાળાઓ $A$ અને $B$ ને તેમના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય તે રીતે સમાન સમતલમાં મુકવામાં આવ્યા છે. તેઓની વચ્ચેનું અન્યોનય પ્રેરણ. . . . . . . થશે.
$r$ ત્રિજ્યાની પાતળી અર્ધવર્તુળાકાર વાહક રિંગ $(PQR)$ સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર $B$ માં પડી રહી છે. તેનું સમતલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઊભું રહે છે. જ્યારે રીંગની ઝડપ $v$ હોય, ત્યારે તેના બે છેડા વચ્ચે ઉદ્ભવતા સ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
$2.0$ હેનરી આત્મપ્રેરણ ધરાવતા ઈન્ડકટરમાં $I =2 \sin \left( t ^{2}\right) A$ એમ્પિયર મુજબ પ્રવાહ વધે છે. જ્યારે પ્રવાહ $0$ થી બદલાઈને $2\,A$ થાય તે ગાળામાં વપરાતી ઊર્જા........$J$ થશે.
$N$ આંટા ધરાવતી બે કોઇલ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ $M$ છે.એક કોઇલમાં $t$ સમયમાં પ્રવાહ $I$ થી શૂન્ય કરવામાં આવે તો બીજી કોઇલમાં દરેક આંટા દીઠ ઉદભવતું $e.m.f. = .......$
ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ $I$ માં સમય સાથે $I= 5A+16 ( A / s ) t$ જેટલો ફેરફાર થાય છે. જો તેમાં પ્રેરીત $emf$ $5\; mV$ હોય, તો ઈન્ડક્ટરનું આત્મ પ્રેરણ........... $\times 10^{-4} \,H$