$2.0$ હેનરી આત્મપ્રેરણ ધરાવતા ઈન્ડકટરમાં $I =2 \sin \left( t ^{2}\right) A$ એમ્પિયર મુજબ પ્રવાહ વધે છે. જ્યારે પ્રવાહ $0$ થી બદલાઈને $2\,A$ થાય તે ગાળામાં વપરાતી ઊર્જા........$J$ થશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઇન્ડકટરમાં સંગ્રહીત ઊર્જા કયા સ્વરૂપમાં હોય?
    View Solution
  • 2
    ઇન્ડકટરમાં સંગ્રહીત ઊર્જા કયા સ્વરૂપમાં હોય?
    View Solution
  • 3
    $R$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડમાથી $(t  \geq  0)$ સમય આધારિત $(t  \geq  0)$ $I\left( t \right) = kt{e^{ - \alpha t}}\,\left( {k > 0} \right)$ પ્રવાહ પસાર થાય છે.વિષમઘડી દિશાને ધન લેવામાં આવે છે.સોલેનોઈડના વિષુવવૃતિય સમતલમાં સોલેનોઈડને સમકેન્દ્ર $2R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂચળાને મૂકવામાં આવે છે.બહારના ગુચળામાં પ્રેરિત થતો પ્રવાહ સમયના વિધેયમાં કેટલો હશે?
    View Solution
  • 4
    $5\,H$ ઇન્ડકટર અને $10\,Ω$ અવરોઘને $15\, V$ ના $A.C$. ઉદ્‍ગમ સાથે લગાવવામાં આવે છે.$ t= \infty $ અને $t= 1\,sec$ ના સમયે પ્રવાહનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 5
    $1\,\Omega$ જેટલો અવરોધ ધરાવતો જનરેટરનો આર્મેચર ફરતાં $125\,V$ લોડ વગર પેદાં કરે છે તથા $115\,V$ લોડ સાથે પેદા કરે છે. તો આર્મેચરની કોઈલમાં વિદ્યુતપ્રવાહ $........A$
    View Solution
  • 6
    $L$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલમાં લંબાઇ અને ક્ષેત્રફળ અચળ રાખીને આંટા $4$ ગણા કરવાથી નવું આત્મપ્રેરકત્વ કેટલુ થાય?
    View Solution
  • 7
    જો $N$ કોઈલના આંટાની સંખ્યા હોય, તો  તેનું આત્મપ્રેરકત્વ કઈ રીતે બદલાય?
    View Solution
  • 8
    એક $ac$ જનરેટરમાં $14 \times 10^{-2}$ ક્ષેત્રફળ વાયુ અને $100$ આંટા ધરાવતું લંબચોરસ ગૂંચળું $3.0\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં અક્ષને લંબ દિશામાં $360$ પરિભ્રમણ મિનિટથી ભ્રમણ કરે છે. તો ઉત્પન્ન થયેલ મહત્તમ $emf$ નું મૂલ્ય $............V$ થશે. ($\left.\pi=\frac{22}{7}\right.$ લો.)
    View Solution
  • 9
    એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુતક્ષેત્ર $E$ એ સમય સાથે $t^2$ રીતે બદલાય છે. પ્રેરીત ચુંબકીયક્ષેત્રમાં સમય સાથેનો બદલાવ શેના વડે આપવામાં આવે?
    View Solution
  • 10
    $1\, {m}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર વાહક ગુંચળાને ચુંબકીય ક્ષેત્ર $\vec {B}$ ના ફેરફાર દ્વારા ગરમ કરવામાં આવે છે, જ્યાં ચુંબકીય ક્ષેત્ર ગૂચાળાના સમતલને લંબ પસાર થાય છે. ગુંચળાનો અવરોધ $2\, \mu\, \Omega$ છે. ચુંબકીય ક્ષેત્ર ધીમે ધીમે એવી રીતે બંધ થાય છે કે જેથી તેનો સમય સાથેનો ફેરફાર $B =\frac{4}{\pi} \times 10^{-3} T \left(1-\frac{ t }{100}\right)$ મુજબનો છે. ચુંબકીયક્ષેત્ર સંપૂર્ણપણે બંધ થાય તે પહેલાં ગુંચળા દ્વારા વિખરાયેલી ઊર્જા $E$ ($m \,J$ માં) કેટલી હશે?
    View Solution