Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Home
Questions
NEET
SECTION - A [CHEMISTY - MCQ]
ગુજરાતી માધ્યમ
જો $OH^-$ આયનની સાંદ્રતા $\times 10^{-7} gram\, \,ions/litre$ હોય તો એક લીટર પાણીમાં $OH^-$ આયનની સંખ્યા કેટલી થાય ?
Medium
Download our app for free and get started
Solution
a
$OH^-$ ની સંખ્યા = $[OH^-]$ ની સાંદ્રતા $\times $ એવોગ્રેડો આંક
$= 10^{-7} \times 6.023 \times 10^{23} = 6.023 \times 10^{16}$
ધોરણ 11 સાયન્સ
NEET
STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
CHEMISTRY
Share
0
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Similar Questions
1
જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$
View Solution
2
$25\,°C$ એ $AgCl$ ની દ્રાવ્યતા નિપજ $5 \times 10^{-13}$ છે તો તેની દ્રાવ્યતા = .......
View Solution
3
નિર્બળ એસિડ, $HA$ એ $0.01\, M$ જલીય દ્રાવણમાં $10\%$ આયનીકરણ હોવાનું જોવા મળે છે.$HA$માં $0.1\, M$ અને $NaA$માં $0.05\, M$ના દ્રાવણની $pH$ ગણો.
View Solution
4
$H_2A$ પ્રકારના પ્રત્યેક ડાયપ્રોટીક એસિડ માટે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંકો વચ્ચેનો સંબંધ ........ થશે.
View Solution
5
એલમની જલીય દ્રાવણમાં $pH$ = ....
View Solution
6
$AgCl$ ની દ્રાવ્યતા $1.43 \times 10^{-3}$ ગ્રામ/લીટર અને જ્યારેે $AgCl$ નો અણુભાર $143$ હોય તો દ્રાવ્યતા ગુણાકાર ($K_{sp}$) = …..
View Solution
7
......... ફેરફાર કરતા પાણીનો આયનીય ગુણાકાર વધે છે.
View Solution
8
અડધું ફોર્મિક એસિડનું દ્રાવણ $KOH$ દ્રાવણના ઉમેરવાથી તટસ્થીકરણ પામે છે. જો $K_a (HCOOH) = 2 \times 10^{-4}$ તો દ્રાવણની $pH ? (log \,2 = 0.3010)$
View Solution
9
$50 \,{~mL}$ $1\, {M}\, {HCl}$ અને $30 \,{~mL}$ $1\, {M} \,{NaOH}$ને મિશ્ર કરીને મેળવેલ દ્રાવણની ${pH}$ , ${x} \times 10^{-4}$ છે.${x}$નું મૂલ્ય $......$ છે.(નજીકના પૂર્ણાંકમાં) $[\log 2.5=0.3979]$
View Solution
10
$(a) OH^- (b) NH_2^- (c) F^-$ તો ઉપરના સંયોજનની બેઝીક પ્રબળતાનો ઉતરતો ક્રમ દર્શાવો.
View Solution