જો પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમયને અસર થતી નથી. તો પ્રક્રિયાનો ક્રમ ........... થશે.
NEET 2015, Medium
Download our app for free and get started
d $T_{1 / 2}$ for first order reaction is independent from initial concentration of reactions
$T_{1 / 2}=\frac{\ln \,2}{k}$
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રથમ ક્રમની પ્રક્રિયાનો દર $1.5 × 10^{-2}$ મોલ $L^{-1}$ મીન $ ^{-1}$ છે. પ્રક્રિયકની સાંદ્રતા $0.5\,M$ છે તો પ્રક્રિયાનો અદ્ય આયુ .......... $\min$ શોધો.
બે પ્રક્રિયાઓ માટે પૂર્વઘાતાંક અવયવના મૂલ્યો સમાન છે.પરંતુ તેમની સક્રિયકરણ ઊર્જાતા મૂલ્યો વચ્ચે $24.9\, kJ\,mol^{-1}$ તો $300\, K$ તાપમાને તેમના વેગ અચળાંકોનો ગુણોત્તર ....
શૂન્ય ક્રમની પ્રક્રિયામાં તાપમાનમાં દર $10\,^oC$ ના વધારા માટે પ્રક્રિયા દર બે ગણો થાય છે. જો તાપમાન $10\,^oC$ થી વધારી $100\,^oC$ કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ ......... ગણો થશે.
$25\,^oC$ તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક $1 \times 10^{-3}\,s^{-1}$ છે. જો તાપમાન વધારીને $35\,^oC$ કરતા પ્રક્રિયાનો વેગ બમણો થતો હોય, તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા .......... $kJ\, mol^{-1}$ થશે.
પ્રક્રિયકની સાંદ્રતા $0.5\, M$ હોય ત્યારે પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો વેગ $1.5 \times 10^{-2}$ મોલ$^{-1}$ મિનિટ$^{-1}$ છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .......... મિનિટ છે.
$H_2O_2$ નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રકારના વિઘટનમાં $H_2O_2$ ની સાંદ્રતા પચાસ મિનિટમાં $0.5\, M$ થી ઘટીને $0.125\,M$ થાય છે. જ્યારે $H_2O_2$ ની સાંદ્રતા $0.05\, M$ થાય ત્યારે $O_2$ બનવાનો દર શું થશે ?