જો પ્રક્રિયકોની સાંદ્રતા $x$ ગણી કરવામાં આવે, તો સંતુલન અચળાંક $K$ ................ થશે.
  • A$ln\, K/x$
  • B$K/x$
  • C$K +x$
  • D$K$
Easy
Download our app for free and get startedPlay store
d
સંતુલન અચળાંક પ્રક્રિયકોની મૂળ સાંદ્રતા પર આધાર રાખતો નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ સમાવયવીકરણ પ્રક્રિયા સિસ$-2-$પેન્ટિન $\rightleftharpoons$ ટ્રાન્સ$-2-$પેન્ટિન માટે $400\,K$ પર પ્રમાણભૂત ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફારનું મૂલ્ય $ - 3.67\,kJ/mol$ છે,જો ટ્રાન્સ$-2-$પેન્ટીનની વધારે માત્રા ક્રિયાપાત્રમાં ઉમેરવામાં આવે તો ..... .
    View Solution
  • 2
    $K_2MnO_4$ માંથી $KMnO_4$ નીચેની પ્રક્રિયા મુજબ બનાવી શકાય છે. તો $OH^-$ ને દૂર કરવા શુ ઉમેરવાથી પ્રક્રિયા પૂર્ણતા તરફ જશે ?

    $3MnO_4^{2-} + 2H_2O \rightleftharpoons  2MnO_4^- + MnO_2 + 4OH^-$

    View Solution
  • 3
    નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં દબાણ વધારતાં પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે ?
    View Solution
  • 4
    $288 \,{~K}$ પર સંતુલન પ્રક્રિયા માટે ${N}_{2} {O}_{4({~g})} \rightleftharpoons 2 {NO}_{2(9)}$ ${K}_{{p}}$નું મૂલ્ય  $47.9$ છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે ${K}_{{C}}$ $......$ છે.

    $\left(R=0.083 \,L \operatorname{bar} \,{K}^{-1} \,{~mol}^{-1}\right)$

    View Solution
  • 5
    ....... પ્રક્રિયા કે જેમાં નિપજની પ્રાપ્તિ ઉંચા દબાણના ઉપયોગથી વધે નહિ.
    View Solution
  • 6
    પ્રક્રિયાનું સંતુલનમાં $2A_{(s)} + 3B_{(g)} $ $\rightleftharpoons$ $ 3C_{(g)} + D_{(g)}+ Q$ પ્રક્રિયા દ્વારા દર્શાવાય છે. જો પ્રાણાલી પરનું દબાણ તેના વાસ્તવિક મૂલ્ય કરતા અડધુ થાય તો......
    View Solution
  • 7
    પ્રક્રિયા માટે $CO_{(g)} + H_2O_{(g)} \rightleftharpoons CO_2$$_{(g)} + H_2$$_{(g)}$ આપેલા તાપમાને......દ્વારા $CO_2$$_{(g)}$ ની સંતુલન માત્ર વધે છે.
    View Solution
  • 8
    પ્રક્રિયા ${H_{2\left( g \right)}} + {I_{2\left( g \right)}} \rightleftharpoons 2H{I_{\left( g \right)}}$ માટે સંતુલન અચળાંક $K_p$ ................ બદલાતા બદલાય છે.
    View Solution
  • 9
    જ્યારે પુરોગામી પ્રક્રિયાનો દર એ પ્રતિગામી પ્રક્રિયા જેટલું હોય તો અવસ્થા....... માં થાય.
    View Solution
  • 10
    સંપુર્ણ પણે વિયોજન પામેલા તો $NH_4Cl$ ની બાષ્પ ઘનતા ........
    View Solution