જો પ્રથમ અને શૂન્ય કમની પ્રકિયાના અર્ધઆયુષ્ય સમય સમાન હોય, તો પ્રક્રિયાની શરૂઆતમાં પ્રકિયા વેગનો ગણોતર ............. થશે.
A$0.693$
B$1/0.693$
C$1.38$
D$1/1.386$
Medium
Download our app for free and get started
c
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નિશ્ચિત વાયુમય પ્રક્રિયા માટે તેના તાપમાનમાં $10\,^oC$ નો વધારો $25\,^oC$ થી $35\,^oC$ સુધી કરવામાં આવે છે. તો પ્રક્રિયાનો દર બમણો થાય છે તો સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય શું થશે?
પ્રક્રિયાના તાપમાનમાં પ્રતિ $10\,^oC$ નો વધારો કરતા પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. તો પ્રક્રિયાનુ તાપમાન $10\,^oC$ થી $100\,^oC$ કરતા પ્રક્યિાનો વેગ .....ગણો થશે.
નીચેની પ્રક્રિયા માટે વેગનિયમ $k\left[ A \right]\left[ B \right]$ રજૂઆત દ્વારા આપવામાં આવે છે.$A + B \to$ Product $A$ નું મૂલ્ય $0.1$ મોલ અચળ રાખીને $B$ નું મૂલ્ય $0.1$ મોલથી વધારી $0.3$ મોલ કરવામાં આવે તો વેગ અચળાંક શું થશે ?
પ્રતિવર્તી પ્રકિયા $ A \rightleftharpoons B $ માટે પ્રકિયક અને નીપજના અર્ધઆયુષ્ય સમય અનુકમે $15\, s$ અને $18\,s$ છે. જો બંને પ્રક્રિયાઓ પ્રથમ કમની ગતિકીને અનુસરતી હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $(K_c )$ કેટલો થશે ?
જો પ્રક્રિયા $A_2 + B_2 \rightleftharpoons 2AB$ માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180\, kJ\, mol^{-1}$ અને $200 \,kJ\, mol^{-1}$ મોલ છે. ઉદ્દીપકની હાજરી બંને પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $100\, kJ\,mol^{-1}.$ ઘટાડે છે. તો આ પ્રક્રિયા માટે ઉદ્દીપકની હાજરીમાં એન્થાલ્પી ફેરફાર ( $kJ\, mol^{-1}$) ....... થશે.