જો પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ $10 m/s^2 $ હોય તો પૃથ્વી ના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો થાય?( પૃથ્વીની ત્રિજ્યા$=R$ )
AIIMS 2002, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્પેસ શીપ માં પૃથ્વી ફરતે ભ્રમણ દરમિયાન ઓછા વજનના અનુભવ નું કારણ
    View Solution
  • 2
    ચંદ્ર અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર $D$ છે.જો પૃથ્વીનું દળ ચંદ્ર કરતાં $81$ ગણું હોય,તો પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય
    View Solution
  • 3
    જો $R$ પૃથ્વીની ત્રિજ્યા અને પૃથ્વીની સપાટી પરનો ગુરુતવ્પ્રવેગ $g=\pi^2 \mathrm{~m} / \mathrm{s}^2$ છે તો પૃથ્વીની સપાટીથી $h=2 R$ ઉાંચાઈએ  સેકંડ દોલકની લંબાઈ__________હશે.
    View Solution
  • 4
    પૃથ્વી નું દળ ચંદ્ર ના દળ કરતાં $81$ ગણું અને ત્રિજ્યા $3.5$ ગણી છે તો પૃથ્વી અને ચંદ્ર પરની નિષ્ક્રમણ ઝડપ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    સાયું વિધાન પસંદ કરો.

    $(i)$ નિષ્કમણ વેગ એ પદાર્થના દળ પર આધાર રાખતો નથી.

    $(ii)$ જો ઉપગ્રહની કુલ ઊર્જા ધન થઈ જાય તો, તે પૃથ્વી પરથી છટકી જશે.

    $(iii)$ ભૂસ્થિર ભ્રમણ કક્ષાની કક્ષાને પાર્કિંગ કક્ષા કહે છે.

    View Solution
  • 6
    નીચેના પૈકી ઉપગ્રહ માટે શું ખોટું છે ?
    View Solution
  • 7
    $A$ ગ્રહનો સૂર્યની ફરતે ભ્રમણનો આવર્તકાળ $B$ ગ્રહ કરતાં $8$ ગણો છે. $A$ નું સૂર્યથી અંતર $B$ ના સૂર્યથી અંતરથી કેટલા ગણું હશે?
    View Solution
  • 8
    $m$ દળ ધરાવતા ચાર ગોળાઓ $d$ બાજુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર)નું ચોરસ બનાવે છે. એક પાંચમો $M$ દળ ધરાવતી ગોળો ચોરસના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તંત્રની કુલ સ્તિથિ ઊર્જા ........... થશે.
    View Solution
  • 9
    વિષુવવૃત્ત પર એક માણસના હાલના વજન કરતાં $\frac{3}{5}$ માં ભાગનું વજન થવા માટે પૃથ્વીએે પોતાની ધરીની આસપાસ કેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરવું જોઈએ?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલ છે : એક કથન $A$ અને બીજું કારણ $R$ તરીકે દર્શાવેલ છે

    કથન $A$ : ગ્રહ $A$ અને $B$ નાં નિષ્ક્રમણ વેગ સમાન છે. પણ $A$ અને $B$ નાં દળ જુદા-જુદા છે.

    કારણ $R$ : તેમનાં દળ અને ત્રિજ્યાઓનો ગુણાકાર સમાન હોવો જોઈએ.$M _{1} R _{1}= M _{2} R _{2}$

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution