જો $R$ પૃથ્વીની ત્રિજ્યા અને પૃથ્વીની સપાટી પરનો ગુરુતવ્પ્રવેગ $g=\pi^2 \mathrm{~m} / \mathrm{s}^2$ છે તો પૃથ્વીની સપાટીથી $h=2 R$ ઉાંચાઈએ  સેકંડ દોલકની લંબાઈ__________હશે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે ઉપગ્રહો $A$ અને $B$ ગ્રહને ફરતે અનુક્રમે $4R$ અને $R$ ત્રિજ્યાની વર્તુળાકર કક્ષામા ફરે છે. જે ઉપગ્રહ $A$ ની ઝડ૫ $3v$ હોય, તો $B$ ની ઝડપ. . . . . . થશે.
    View Solution
  • 2
    બે સમાન દળ $m$ ધરાવતા કણો $R$ ત્રિજયાના વર્તુળમાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. દરેક કણની ઝડપ કેટલી હશે?
    View Solution
  • 3
    $x-$અક્ષ પર ઉગમબિંદુથી $x$ અંતરે દળના વિતરણને કારણે ગુરુત્વાકર્ષીક્ષેત્ર $\frac{A x}{\left(x^{2}+a^{2}\right)^{3 / 2}}$ મુજબ આપવામાં આવે છે. $x-$અક્ષ પર $x$ અંતરે ગુરુત્વ સ્થિતિમાન કેટલું થશે? અનંત અંતરે તેનું મૂલ્ય શૂન્ય લો.
    View Solution
  • 4
    સમાન દળો ધરાવતી બે વસ્તુઓને અમુક ચોકકસ અંતરે રાખતા તેઓ એકબીળને $F$ જેટલા બળથી આકર્ષ છે. જો કોઈ એક વસ્તુનું એક તૃતીયાંશ દળ બીજી વસ્તુમાં રૂપાંતર થાય તો ..............જેટલું નવું બળ લાગશે.
    View Solution
  • 5
    કયા વૈજ્ઞાનીકે સૌપ્રથમ સૂચવ્યું હતું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે .
    View Solution
  • 6
    એક ઉપગ્રહ પૃથ્વીની નજીકની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જેની ત્રિજ્યા લગભગ પૃથ્વીની ત્રિજ્યા $R _{ e }$ જેટલી છે. ઉપગ્રહમાં રહેલ રોકેટને ફાયર કરતાં તેની ઝડપ તેની ગતિની દિશામાં અચાનક વધે છે જેના કારણે તે પહેલા કરતાં $\sqrt{\frac{3}{2}}$ ગણી થાય છે. જેથી તે પૃથ્વીના કેન્દ્રથી મહત્તમ $R$ અંતર સુધી પહોંચે છે તો $R$ નું મૂલ્ય $......R_e$ હશે?
    View Solution
  • 7
    વિધાન : વાતાવરણ વગરની પૃથ્વી ખૂબ જ ઠંડી હોય.

    કારણ : વાતાવરણ વગર બધી જ ઉષ્મા છટકી જાય.

    View Solution
  • 8
    જ્યારે રોકેટને પૃથ્વીની સપાટીથી $32\,km$ ઉંંચાઈએ લઈ જવામાં આવે છે ત્યારે તેના વનનમાં પ્રતિશત ઘટાડો $........\%$ થશે. (પૃથ્વીની ત્રિજ્યા $=6400\,km$ )
    View Solution
  • 9
    જો પૃથ્વી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય અને ત્રિજ્યા બંને બમણી થઈ જાય તો પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ......... $km/s$ થાય.
    View Solution
  • 10
    પૃથ્વીનું અચાનક સંકોચન થઈ તેના મૂળકદના $\frac{1}{64}$ માં ભાગ જેટલું કદ બને અને તેનું દળ તેટલું જ રહે, તો પૃથ્વીનો ભ્રમણકાળ $\frac{24}{x} h$ થાય છે. $x$ નું મૂલ્ય ......... છે.
    View Solution